SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ [ ધ સં૦ ભા૦ વિ૦ ૨–ગા૦ ૬૩ યતા વગેરેથી પણ કદાપિ ન્યાયમાર્ગ છેડે નહિ (બીજાને અન્યાય કરે નહિ.) (૪). બળવાને (પિતાના ધન, સત્તા કે પીઠબળના જોરે) નિર્બળ મનુને દાણું, કર વગેરેથી દુઃખી (હેરાન) કરવા નહિ અને કેઈને સામાન્ય (ડો) અપરાધ થાય તેટલા માત્રથી દંડભૂમિ (કચેરી)માં ઘસડ નહિ કારણ કે–અધિક દાણથી, કરથી કે રાજદંડથી પરાભવ પામેલા મનુ વિરૂદ્ધ થઈને સંપ તેડી નાખે છે, સંપ તે યોગ્ય નથી, સંપથી જ એકબીજાનું ભલું થાય છે, માટે કેને પરાભવ થાય તેવું કરવું નહિ અને એક બીજાને સંપ નહિ, કારણ કે-સર્વ નગરવાસીઓનું સંપથી જ કલ્યાણ છે (૫). વળી પિતાનું હિત ઈછનારાએ કાણિકે (રાજ્યકર્મચારીઓ) ની સાથે પણ ધનની લેવડદેવડ કરવી હિતકર નથી તે રાજાની સાથે તે ધનની લેવડદેવડ કરાય જ કેમ? અર્થાત્ કરવી નહિ (૬). એ નગરજનનું પ્રાયઃ પરસ્પર ઔચિત્ય કહ્યું. હવે અન્યધમઓનું ઔચિત્ય ટૂંકમાં કહીશું (૭). ૯. અન્યધમીએાને અંગે ચિત્ય–તે માટે કહ્યું છે કે " एएसि तिथिआणं, भिक्खट्टमुवडिआण नियगेहे । ___ कायव्वमुचिअकिच्चं, विसेसओ रायमहिआणं ॥१॥" " जइवि मणमि न भत्ती, न पक्खवाओ अ तग्गयगुणेसुं । ___ उचिअं गिहागएमुं, तहवि हु धम्मो गिहीण इमो॥२॥" " गेहागयाणमुचिअं, वसणावडिआण तह समुद्धरणं । दुहिआण दया एसो, सम्वेसिं सम्मओ धम्मो ॥३॥" ભાવાર્થ-અધમીઓના ગુરુ (સાધુ) ભિક્ષાદિને માટે ઘેર આવે ત્યારે તેમને યથાયોગ્ય દાન દેવું, વગેરે તેઓનું ઔચિત્ય કરવું. તેમાંય જે રાજાને પૂજ્ય હોય તેઓનું તે સવિશેષ ઓચિત્ય કરવું. જો કે (સમક્તિવંતના) ચિત્તમાં તેઓ તરફ ભકિતભાવ કે તેમના ગુણેને પક્ષપાત ન હોય છતાં ગૃહસ્થને એ આચાર છે કે–પિતાના ઘેર આવેલાનું ઓચિત્ય સાચવવું ઘેર આવેલાનું ઔચિત્ય કરવું, સંકટમાં પડેલાને સહાય કરવી, તથા દુઃખીઓ પ્રત્યે દયા કરવી?—એ સર્વ ધર્મવાળાઓને માન્ય ધર્મ છે.” માટે ડાહ્યાઓએ ઘેર આવેલાને સન્માનભર્યા વચનોથી બોલાવવા, બેસવા માટે કહેવું, જે માટે આવ્યા હોય તે પૂછવું, શકય હોય તે કાર્ય કરી આપવું, વગેરે ઔચિત્ય કરવું,” કહ્યું પણ છે કે " सव्वत्थ उचिअकरणं, गुणाणुराओ रई अजिणवयणे । अगुणेसु अ मज्झत्थं, समधिद्विस्स लिंगाई ॥१॥" ( सुदंसणाचरिअं) । ભાવાર્થ–“સર્વનું ઔચિત્ય કરવું, બીજાના ગુણેમાં અનુરાગ કરે, જિનવચનમાં પ્રીતિ કરવી તથા અવગુણીઓ પ્રત્યે ઉપેક્ષા કરવી, એ સમક્તિદષ્ટિનાં લક્ષણ છે.” વળી કહ્યું છે કે " मुंचंति न मज्जाय, जलनिहिणो नाऽचला विहु चलंति । न कयावि उत्तमनरा, उचिआचरणं विलङ्घन्ति ॥१॥" " तेणं चित्र जगगुरुणो, विस्थयरा विहु गहत्थवासंमि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy