SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રઃ ૩–દિનચર્યા–મધ્યાહનનુ કન્ય ] अम्मापिऊणमुचिअं, अन्भुडाणाई कुव्वंति ||२|| " ભાવા -- સમુદ્રો કદાપિ મર્યાદા મૂકતા નથી અને પતા ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષા કાપ ઉચિત આચારાને ઉલ્લંઘતા નથી. એ કારણથી જ ત્રણ જગતના ગુરૂ શ્રી તીર્થંકરદેવા પણ ગૃહસ્થપણે માતા-પિતાનું‘ આવે ત્યારે ઉભા થવુ” વગેરે ઔચિત્ય સાચવે છે.’' પદ્મ વ્યવહારશુદ્ધિ માટે ગૃહસ્થને આચરવા ચાગ્ય નવ પ્રકારનું ઔચિત્ય કહ્યું, એ રીતિએ ધન મેળવવામાં વ્યવહારશુદ્ધિ-ઔચિત્ય વગેરે સાચવવું તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે. વ્યવહારશુદ્ધિનું વર્ણન કરીને, હવે તે પછીનાં ખીજા [ ઉપા॰' મધ્યાહ્ન આદિ સમયે કરવા ચેાગ્ય, ] કત્ત ચૈારૂપ ગૃહસ્થના વિશેષ ધર્મનું વર્ણન કરે છે. मूळ - " मध्याहनेऽर्चा च सत्पात्रदानपूर्वं तु भोजनम् । संवरणकृतिस्तद्ज्ञैः सार्द्धं शास्त्रार्थचिन्तनम् ॥६४॥ " , ' મૂલા -. મધ્યાહ્નકાળે જિનપૂજા કરીને સુપાત્રે દાનદેવાપૂર્વક ભાજન કરે અને પુનઃ ભાજન પછીનું પચ્ચક્ખાણુ કરીને તે તે શાસના જ્ઞાતાઓની સાથે શાસ્ત્રાર્થાન વિચારે. ’ ટીકાના ભાવાર્થ- પહેલાં કહેલા જિનપૂજાના વિધિ પ્રમાણે મધ્યાહનકાળે તે ઉત્તમ શાલી (ચાખા) વગેરેથી બનેલી રસાઈનું (નૈવેદ્યનું) ભેટ કરવુ ' ઇત્યાદિ વિશેષતા પૂર્ણાંક શ્રાવક બીજી વાર પૂજા ' એટલે ( શ્રાવકના અધિકાર હૈાવાથી ) જિનપૂજા કરે, તે ગૃહસ્થના વિશેષ ધમ છે-એમ અહીંં તથા આગળ પણ નાકયના સંબંધ જોડવાઃ તથા ‘સુપાત્રે’ એટલે સાધુમુનિરાજ આદિ સત્પાત્રને દાન દઇને ( વહેરાવીને ) પછી જ ભાજન કરે . સારાંશ કે-ગૃહસ્થનુ ભાજન સુપાત્રદાન પૂર્વકનું જ હોય. અહીં પણ ‘ભાજન કરે’ એ કથન અનુવાદરૂપે અને ‘દાન દઈને’ એ વિધેય રૂપે છે. (અર્થાત્ ભાજન કરતાં પહેલા ‘દાન દેવુ જોઇએ’ એમ જણાવવા માટે છે). મધ્યાહ્નકાલિન જિનપૂજા, ભેાજન, ‘મધ્યાનાકાળે જ કરવુ,' એવા એકાન્ત નથી, તીવ્ર ક્ષુધાવાળાને તે ભૂખ લાગે તે ભાજનકાળ’ એમ લેાકઢિ હોવાથી, મધ્યાદ્ન પહેલાં પશુ જિનપૂજા કરીને પચ્ચક્ખાણ પૂર્ણ થાય ત્યારે ભોજન કરવામાં દ્વેષ નથી. દાન ઢેવામાં એવા વિધિ છે ફ્રે– સુપાત્રદાનના વિધિ-ભોજનના સમય થાય ત્યારે સાધુ-મુનિરાજને નિમંત્રણ કરીને તેમને સાથે લઈને ઘેર આવે, અગર સ્વયં ઘર પાસે આવતા મુનિરાજને દેખીને ‘તેમની સન્મુખ જવું,' વગેરે વિનય કરે; કારણ કે-દાન દેવામાં ‘પ્રતિપત્તિ’ ( સેવા રૂપ વિનયાપચાર ) કરવા તે શ્રાવકાને આચાર છે. ને પ્રતિપત્તિ ( સેવા-વિનય) માટે યેગશાસ્ત્રમાં કહ્યું છે કે“પુસ્થાન તદ્દાજો–મિયાન ૨ તાગમે | शिरस्यञ्जलिसंश्लेषः, स्वयमासनढौकनम् ॥१॥ “ બાસનામિપ્રો મનસ્યા, વના પથુજલનમ્ । तद्यानेऽनुगमति, प्रतिपत्तिरियं गुरोः ॥ २ ॥ ,, ,, (૫૦૨,-જો-૨૨૫-(૨૬) _k ભાવાથ– ગુરૂને જોતાં જ ઉભા થવું, આવે ત્યારે સન્મુખ જવું, બે હાથ જોડીને મસ્તકે અંજલિ કરવી, જાતે આસન આપીને બેસવા માટે વિન ંતિ કરવી; તેઓ બેસે તે પછી પોતે બેસવું ( ઊભા રહે તેા ઊભા રહેવું), વન્દન કરવું; શરીરસેવા કરવી અને જાય ત્યારે પાછળ -૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy