SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પર [ ધ॰ સ૦ ભા૦ ૧–વિ ૨-ગા૦ ૬૪ ( વળાવવા ) જવું, ઇત્યાદિ ગુરૂના પ્રતિપત્તિ રૂપ વિનય છે.” શ્રાદ્ધનિકૃત્યમાં પણ કહ્યુ` છે કે“બસોળ નિમતેત્તા, તબો બિળયંનુબો । ચંદ્ મુળળો તાકે, વંતાનુળસંજી૬ ।।।” (સ્તાવ ૩, ૧૪૦ ૨૭રૂ ) ભાવા− આસન સ્વીકારવા માટે વિન ંતિ કરીને ( આસન આપીને ), પોતાના પરિજન ( ઘરના માણસે ) સાથે, ક્ષમાદિ ગુણયુકત એવા તે મુનિરાજને વન્દન કરે.” ? એમ પ્રતિપત્તિ ( વિનય )કરીને દાન દેતાં શ્રાવક વિચારે કે—આ ક્ષેત્ર ( ગામ ) સવેગી સાધુએથી પિરચિત છે કે અસંવેગી સાધુઓથી ? ( તાત્પર્ય કેલેાકા સાધુઓને દાન દેવાની ભાવ નાવાળા છે કે નહિ ? ) હાલ સુકાળ છે કે દુષ્કાળ ? ( અર્થાત્ લેાકાના ભાવ હાવા છતાં વહેtરાવવાની સામગ્રી લક્ષ્ય છે કે નહિ ?) તથા સાધુને ઉપકારક અમુક અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ? ( એટલે કે–ખીજાઓને ત્યાંથી અમુક જરૂરી વસ્તુએ તેઓને મળે તેમ છે કે નહિ ? વગેરે વિચાર કરીને તેને જરૂરી જે પેાતાને ત્યાં હાય તે આપવા પ્રથમ વિન ંતિ કરે. ) તેમાં પશુ ‘આચાય -ઉપાધ્યાય—ગીતા —જ્ઞાની—તપસ્વી-ખાલસાધુ-વૃદ્ધસાધુ-માંદા-ખીમાર કે ક્ષુધાદિ ઉપ સર્ગો સહન કરવામાં સશક્ત-અશક્ત,' વગેરે સના ખ્યાલ રાખે, ( તાત્પર્ય કે-તે તે મુનિએને જરૂરી તે તે વસ્તુ તે તે કાળે જરૂર પ્રમાણે વહેરાવવાને વિવેક રાખે. સર્વ ઉત્તમ મુનિઓને સર્વ વસ્તુઓનું દાન દેવાની ભાવના રાખવા છતાં, આચાર્ય મહારાજ વગેરેને યાગ્ય તે તે જરૂરીઆતાને વિશેષ પૂર્ણ કરવાની ભાવના રાખે, અને દાન દેવામાં નીચેનાં દૂષા ન સેવે. દાનમાં દૃષણા-બીજા દાતાની સ્પર્ધાથી, મેાટાઇ મેળવવાના હેતુથા, મત્સરથી, સ્નેહ રાગથી, લેાકલાથી, રાદિના ભયથી, ખીજાના દાક્ષિણ્યથી, બીજાના અનુકરણથી, બદલો લેવાની ઇચ્છાથી, કપટથી, દાન દેવાના સમયમાં વિલખ કરવાથી, અનાદરપૂર્વક આપવાથી, કઠાર (અપમાનજનક) શબ્દો કહેવાથી, દાન દીધા પછી પશ્ચાત્તાપ કરવાથી અને દીનતા પૂર્વક દેવાથી, વગેરે ઢાષાથી દેવા છતાં દાન દૂષિત અને છે ( તેથી તેનું શુદ્ધ ફળ ન મળતાં પાપાનુબંધી પુણ્ય બંધાય છે, જેથી સંસારમાં રખડવુ પડે છે.), માટે એ દૂષણ્ણા ટાળીને એકાન્તે ( સાધુના ઉપકાર માટે નહિં પણું ) પેાતાના આત્માના ઉદ્ધાર (ઉપકાર) કરવાની શુદ્ધબુદ્ધિપૂર્વક દાન આપવું. તે પણ (મુનિને અંગે કહેલા) બેતાલીશ દોષ વગેરેથી રહિત નિર્દોષ, સર્વ કાંઇ પેાતાને માટે વસાવેલુ કે તૈયાર કરેલું હોય તેવું, અન્ન-પાન-વસ્ત્ર વગેરે ભાજન આદિના ૧૦૬ અનુક્રમથી પેાતાની જાતે આપવું અથવા પાતે પાસે ઊભા રહીને ઘરનાં સ્ત્રી-પુત્રાદિને હાથે અપાવવું. શ્રાદ્ધ નિકૃત્યમાં કહ્યું છે કે ૧૦૬. અનુક્રમે એટલે પહેલાં જરૂરી ઉત્તમ ભેાજનાદિ વસ્તુઓની અને પછી ઉત્તરાત્તર સામાન્ય વસ્તુએાની વિતિ કરવી. જો કે શ્રાવકને સકારણે આધાકી આહાર વહેારાવવાના પણ અધિકાર છે, છતાં પેાતાને માટે તૈયાર થયેલી નિર્દોષ વસ્તુ અલ્પ પ્રમાણમાં પણ બે ભાવપૂર્ણાંક સુપાત્રે દેવામાં આવે, તે તે ક્રેાડાના દાન કરતાં પણ વિશેષ ફળ આપે છે, માટે શકય હોય ત્યાં સુધી પેાતાની સગવડ કે જરૂરીઆતના ઉપેક્ષા કરીને પણ નિર્દોષ દેતું, તેમાં આત્માને સવિશેષ લાભ છે. એથી જ શ્રીમતી ચંદ્રનાલાના અડ૬ના બાકુલાનું કે સાડા બાર દેાકડાની કમાણીવાળા પુણીયા શેઠનુ દાન શાસ્ત્રમાં ઉંચા નંબરે ગણ્યું છે, તે પ્રસિદ્ધ છે; માટે સારાસારના વિચાર કરીતે વધુ કલ્યાણુ થાય તેમ વર્તવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy