________________
--
-
-
--
-
-
----
--
---
-
--
-
-
--
-
- - -
-
[ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગાટ ૬૪ ખાનાર રેગીને રેગ વધે તેમ સાધુને સંસાર વધે અને અપથ્ય આપનાર વૈદ્યની આજીવિકા તૂટે, તેમ નિષ્કારણ દેષિત આપનારને આગામી ભવનું આયુષ્ય (લાંબી સ્થિતિને બદલે) અહ૫ સ્થિતિવાળું બંધાય. એમ વૈદ્ય-રોગીને જેમ કુપચ્યથી અહિત થાય, તેમ અહીં પણ બનેનું અહિત થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે –
વો જ તદ્ ઃ (તો), જિબ્રઢ ગામુહિમારા
- સમગુખપૃશગોળી, સંસારવિશ્વ મણિગા ” (ગોપનિ.ના ૪૪૬) - ભાવાથ–“ સાધુના ગુણેથી રહિત જે લોલુપી સાધુ આહાર-પાણી-ઉપાધિ વગેરે (સરેષનિષ) જેવું મળે તેવું ગ્રહણ કરે, તેને જ્ઞાની છતાં સંસારની વૃદ્ધિ કરનારે કહ્યો છે. (અજ્ઞાની માટે તે કહેવું જ શું?”
દાયકને અંગે પણ (ભગવતીજીમાં સૂત્ર ૨૦૩માં) કહ્યું છે કે-“Rignor રે! कम्मं पकरिति ? गोयमा! पाणे अइवाइसा भवह, मुसं बहत्ता भवइ, तहारुवं समर्ण वा माहणं था अफासुपण अणसाणज्जणे असणपाणखाइमसाइमेण पडिलाभित्ता भवइ, एवं खलु जीवा અવકાપ કામે પતિ ” અર્થા-શ્રી ગૌતમસ્વામીજી પૂછે કે-“હે ભગવંત! જી કયા કારણે અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે ?” ભગવાન કહે છે કે- હે ગૌતમ! જીવહિંસા કરનારા જુઠું બોલનારા અને તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અફાસુક (સચિત્ત) તથા અને ઘણુય (બેંતાલીશ દેલવાળું) આહાર–પાણી-ખાદિમ કે સ્વાદિમ વહરાવનારા છ નિશ્ચયથી આયુષ્ય કર્મ અલ્પ સ્થિતિનું બાંધે છે.” એમ ઉત્સર્ગથી બન્નેને નુકશાન કરનારૂં તેવું દાન અહિતકર છે અને રોગીની કેઈ એવી અવસ્થા હોય કે પશ્ય પણ કુપચ્ય થાય, ( રેગ વધારે) અને કે એ રેગ હોય, કે જેમાં કુપચ્ય વસ્તુ પણ પચ્ય ( રોગ નાશક) થાય.’ તેમ અપવાદથી-દુષ્કાળ, માંદગી વગેરે વિશેષ કારણે તે દોષિત આહારાદિ લેનાર–દેનાર બન્નેને તેવી કેઈ અસ્વથાના યોગે ઉપકારક (હિતકર ) પણ બને. તાત્પર્ય એ છે કે–વિના કારણે દેષિત આહારાદિ લેવા દેવાં તે કર્મબંધનું કારણ છે. તે પણ
" सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिजा।
મુag કરવાવાળો, કુળ વિસરી ચારિશ ' (શનિ, ૪૭) ભાવાર્થ-“સર્વ પ્રવૃત્તિમાં સંયમની રક્ષા કરવી, પણ સંયમની રક્ષા કરતાં પ્રાણેને (સંયમના આધારભૂત શરીરને) નાશ થતો હોય તે સંયમને ગૌણ કરીને પણ શરીરની રક્ષા કરવી, કારણ કે-(અપવાદ સેવીને) સંકટમાંથી મુક્ત થયા પછી પુનઃ વિશેાધિ (પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ) થઈ શકે છે અને આશય શુદ્ધ (સંયમ રક્ષાને) લેવાથી અવિરતિજન્ય કર્મને બંધ થતા નથી.”
એ પ્રમાણે આગમના રહસ્યને જાણનારા ગીતાર્થો જરૂર પડે ત્યારે જ્ઞાનાદિ ગુણરુપ વધુ લાભના ઉદ્દેશથી જરૂરી દેષિત આહારાદિ લે કે દાતા તેઓને આપે, તે પણ તે દુષ્ટ (અહિતકર) નથી. વ્યવહાર ભાગમાં કહ્યું છે કે –
ગળે વઝા , ઇ પંડિચણરૂપ સાસુ વડિલેવાતુ, પ વફા()વયં વિક શ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org