________________
૫૦ ૩-દિનચર્ચા-સુપાત્રદાનના વિધિ : તેમાં ઉત્સગ અપવાદે ]
44
તા- काहं अछि अदुवा अहीहं, तवोवहाणेसु अ उज्जमिस्सं ।
गणं च नीई व सारविस्सं, सालंक्सेवी समुषेइ सुक्खं ॥१॥ " ( पिठिका ) ભાવા- ઘેાડી હાનિ ભાગવીને પણ વધારે લાભ મેળવવાની ઈચ્છા કરવી તે પતિનું લક્ષણ છે, વિદ્વાનાએ સર્વ પ્રતિસેવાઓમાં આ વ્યવહારૂ સકૃત કહેલા છે.” તાત્પર્ય કે-‘ જે પ્રવૃત્તિમાં વિશેષ લાભ રહ્યો હાય તે પ્રવૃત્તિથી ઘેાડુ' નુકશાન વેઠીને પણ વિશેષ લાભ મેળવવા, એ ચેાગ્ય માળ છે, (૧)' તથા અપવાદને સેવનાર એવા આશય રાખે કે- ( અપવાદ સેવીને હું) માક્ષમા ને ( સંયમને) અખંડ રાખીશ, અથવા જ્ઞાનાદિ અભ્યાસ કરીશ, અથવા તપ ઉપધાનમાં વિશેષ ઉદ્યમ કરીશ, અથવા ન્યાયથી જિનાજ્ઞા મુજબ ગણ( સાધુસમુદાય )ને સંભાળીશ. આવા શુદ્ધ આલ ંબનથી અપવાદને સેવનારા છતાં મેાક્ષને પામે છે.” એ ઢાષિત લેનારને અંગે કહ્યું.
દાતારને પણ કારણે ઢાષિત પણ આપવાથી ગુણુ થાય છે. ભગવતી (સ્૦ ૨૬૩)માં કહ્યુ પણ છે કે-“સમનોવાલયસ્ત્ર નં મને! સારૂં સમળ થા માદળીયા અાસુપુળ અમેસનિસ્ડોળ असण- पाण- खाइम - साइमेणं पडिलामेमाणस्स किं कज्जह ? गोयमा ! बहुतरिआ से णिज्जरा ખ્તર, અશ્પત સે પાયજ્ન્મ જ્ઞાત્તિ॥” અર્થાત્−શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે કે—‘ હું ભગવત ! શ્રાવક, તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને (સંકટ પ્રસ ંગે ) ‘અપ્રાસુક-અનેષણીય ( સચિત કે અકલ્પ્ય )' અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહેરાવે તે તેને શું ફળ મળે ?” ભગવત કહે છે કે- હે ગૌતમ ! તેને ઘણી તે કર્માંની નિર્જરા થાય અને અલ્પ માત્ર પાપકમ ધાય.” तथा--" पहसंत गिलाणेसुं, आगमगाहीसु तहय कयलोए ।
૧૫
ઉત્તરપશ્મિ ગ, વિષ્ણ સુવ નું ોફ્ ॥॥” (આા-વિચ-૨૭૨) ભાવા—“ ૫થ (વિહાર) થી થાકેલાને, ખીમારને, આગમ ન્યાય તર્ક આદિ કઠિન શાઓ ) ભણનારને, લાચ કરેલાને, કે તપના ઉત્તરપારણે તપસ્વીને આપેલું દાન ઘણા જ ફળને આપે છે.” આ વિષયમાં સમજવું કે-ઉપર કહેલા સઘળા દાનના વિધિ ધનિક શ્રાવકને અંંગે છે, કારણ કેતે જ એક કે બીજા પક્ષ વગેરેના ભેદ રાખ્યા વિના સર્વ સાધુને સરખી રીતિએ અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર વગેરે સઘળું આપી શકે, દરિદ્ર શ્રાવક તે તે રીતિએ સર્વને આપવા અશક્ત હાથાથી પાતે સાધુઓને ‘દાનની શ્રદ્ધાવાળા ખીજા શ્રાવકાનાં' ઘરા બતાવે (અર્થાત્ મીજાને ત્યાં લઈ જાય. ); અથવા ( તુચ્છ ) સામાન્ય સ્થિતિવાળા પાતે સ`ને સરખી રીતિએ આપવામાં અશકત હાવાથી ઉપકારના બદલા વળી ન શકે તેવા પેાતાના નજીકના ઉપકારી ધર્મગુરૂ વિશેષ પૂજનીય હોવાથી તેઓને, કે તેઓના પિરવારના સાધુઓને પાતે આપે અને અન્ય સાધુ આને નિક શ્રાવકાનાં ઘરા ખતાવે, એ કારણથી જ કહ્યું છે કે
-
"C
सड्ढेणं सह विहवे, साहूणं वत्थमाइ दायां ।
મુળવંતાનવિશેનો, વિસાત્ તથવિ ન નૈસ્થિ(ચો) શા”
ભાષા- શ્રાવકે પેાતે વૈભવવાળા હાય તે દરેક સાધુઓને વદિ સર્વ સરખું આપવું, ગુણવતામાં ભેદ રાખવા નહિ, પણ તુચ્છ વૈભવવાળાએ દિશાપૂર્વક નીચે પ્રમાણે આપવુ.” કહ્યું છે કેसंतेअरलद्भिजुए--अराइभावेसु होइ तुल्लेसुं ।
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org