________________
૧૬ર
[ ધo સં૦ ભા. ૧-વિ૨-ગા. ૨૪ ૩૪૨ પ્રકારો થાય. તે મુજબ ચાર વ્રતવાળાની વિવક્ષા કરતાં ૨૪૦૦, પાંચ વ્રતવાળાની વિવફા કરતાં ૧૬૮૦૬, છ વ્રતવાળાના પ્રકારે ૧૧૭૬૪૮ થાય. એ રીતિએ કેષ્ટક નં. ૪ માં જણાવ્યા પ્રમાણે બારેય વ્રત ઉચ્ચરનારામાં કઈ એક, કેઈ બે, કેઈ ત્રણ, તે કઈ ચાર વ્રત ઉચ્ચરે–એમ યાવત્ બાર વડે સુધી ઉશ્ચરનારાઓની છભંગીઓથી કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૦ પ્રકારે થાય.
આમાં એ રીત છે કે–જેમ જેમ એકેક વ્રતને સાગ વધે તેમ તેમ પ્રતિ વ્રતની મૂલ છભગીના યોગે ભાંગા છગુણા વધતા જાય, એ પ્રમાણે ગુણ્યસંખ્યા બધેય છગુણી થયા કરે. ગુણકસંખ્યા કાઢવા માટે તે જેટલા વ્રતના સંયેગી ભાંગા કાઢવા હોય, તેટલા વૃતાંક ૧-૨ વગેરે ક્રમશઃ ઉપરની લાઈનમાં અને તેના સગના અંક ૨-૧ એમ ઊલટા કમથી તેની નીચે મૂકવા. એમ બે લાઈને કરી, જમણી બાજુની ઉપર-નીચેની પહેલી સંખ્યાને ગુણી તેને જે જવાબ ઉપજે તે નીચે ત્રીજી સંખ્યારૂપે મૂકો. પછી તે જવાબને તેની પાછળના નીચે લખેલા સગાંકથી ભાગાકાર કરી તેની ઉપરની લાઈનના વૃતાંકથી ગુણાકાર કરતાં જે જવાબ આવે તે નીચે ત્રીજી લાઈનમાં મૂકો. પુનઃ તે જવાબનો એ જ રીતિએ પાછળના સગાંક-વૃતાંકથી ભાગાકારગુણાકાર કરી જે જવાબ આવે તે તેની નીચે ત્રીજી લાઈનમાં મૂકે. તે મુજબ જે જે જવાબ આવે તેટલા તેટલા તે તે સંગના પ્રકારે સમજવા. એમ ગણિત કરવાથી કાઢવા ઈચ્છેલા વ્રતના તે તે સોના પ્રકારે નીકળી શકે. પાંચ અવ્રતેના સગી પ્રકારો માટે જુઓ કઈક બીજું તેમાં જણાવ્યા પ્રમાણે પાંચ અણુવ્રતના એકગી (અસગી) પાંચ, દ્રિકસયેગી દશ, ત્રિકસાયેગી દશ, ચતુઃસયેગી પાંચ, પાંચસયેગી એક -એમ કુલ ૩૧ ભાંગા થાય. તે તે ભાંગાથી ગુયરકમને ગુણવાથી જે જવાબ આવે તે ત્રીજી રાશીરૂપે સમજવો. એ પ્રમાણે દેવકુલિકાઓનું ગણિત સમજવું.
અહીં દેવકુલિકાઓમાં કુલ જે ભાંગા જણાવ્યા તેમાં પણ ઉત્તરગુણવાળાને એક અને અવિરતિને એક એમ બે પ્રકારે મેળવતાં કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૨ ભાંગા થાય. એક જ વ્રતવાળાના છમાં બે મેળવવાથી આઠ થાય અને બે વ્રતવાળાના અડતાલીશમાં બે મેળવવાથી ૫૦ થાય, એમ સર્વત્ર સમજવું.
પ્રશ્ન-પાંચ અણુવ્રત ઉશ્ચરનારને તે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રરૂ૫ ઉત્તરગુણને ભાંગે ઘટે, પણ બારેય વ્રતો ઉચ્ચરનારાને તે ઉત્તરગુણવ્રત બારમાં આવી ગયેલાં હોવાથી ઉત્તરગુણને ભાંગે કેમ ઘટે ? ઉત્તર-બારેય વ્રતે ઉચ્ચરનારને શ્રાવકની અગીઆર પડિમાઓ વગેરે વિશેષ અભિગ્રહો ઉત્તરગુણરૂપે સમજવા, એટલે કે–તેવા પડિમાધારી આદિને ભાગે ઉત્તરગુણરૂપે સમજ. કહ્યું છે કે
તેરસોસિયાઉં, જીસીનુગારું થાત કરવા !
सत्तासी य सहस्सा, दो य सया तह दुरग्गा य ॥ १॥" (श्रा० अतभावचूरि, ४०) ભાવાર્થ-“અહીં “દુરગ્ગા” પદને અર્થ (ટકામાં) ૧. પ્રતિમા વગેરે ઉત્તરગુણવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org