________________
३८०
99
[ ६० सं० २०१ - वि०२-२०१८ " पश्चिमाभिमुखः कुर्यात्, पूजां जैनेन्द्रमूर्तये । चतुर्थसन्ततिच्छेदो, दक्षिणस्यां न संततिः ॥५॥ " आग्नेयां तु यदा पूजा, धनहानिदिने दिने । वायव्यां सन्ततिर्नैव, नैऋत्यां च कुलक्षयः || ६ || " ऐशान्यां कुर्वतां पूजां संस्थितिर्नैव जायते । अङ्घ्रि २ जानु ४ करां ६ सेषु, ८ मूर्ध्नि ९ पूजा यथाक्रमम् ॥७॥ " " श्रीचन्दनं विना नैव, पूजा कार्या कदाचन । भाले कण्ठे हृदम्भोजो-दरे तिलककारणम् ||८|| ” “ नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् । प्रभाते प्रथमं (मा) वासपूजा कार्या विचक्षणैः ||९|| " मध्याह्ने कुसुमैः पूजा, संध्यायां धूपदीपकृत । वामांसे धूपदाहः स्या- दग्रकू (तू) रं तु सम्मुखम् ॥ १० ॥ " " अर्हतो दक्षिणे भागे, दीपस्य विनिवेशनम् । ध्यानं तु दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥ ११ ॥ " " हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयोर्यन्मूद्धदुर्ध्वगतं घृतं कुवसनैर्नाभिरधो यद्धतम् । स्पृष्टं दुष्टजनैर्घनैरभिहतं यदूषितं कीटकै - स्त्याज्यं तत्कुसुमं दलं फलमथो भक्तैर्जिनप्रीतये ॥ १२ ॥ aagri द्विधाकुर्यान छिन्द्यात्कलिकामपि । चम्पकोत्पल भेदेन, भवेद्दोषो विशेषतः ॥ १३॥ " " : 'गन्धधूपाऽक्षतैः स्रग्भिः, प्रदीपैर्बेलिवारिभिः । प्रधानैश्च फलैः पूजा, विधेया श्रीजिनेशितुः ||१४|| ” “ शान्तौ श्वेतं तथा पीतं, लाभे श्यामं पराजये । मङ्गलार्थे तथा रक्तं पञ्चवर्णं च सिद्धये ॥ १५॥ " " पञ्चामृतं तथा शान्तौ, दीपः स्यात् सघृतैर्गुडैः । वह्नौ लवणनिक्षेपः, शान्त्यै तुष्टयै प्रशस्यते ॥ १६ ॥ " " खण्डिते सन्धिते छिन्ने, रक्ते रौद्रे च वाससि । दानं पूजा जपो होम, सङख्या (न्ध्या)दि निष्फलं भवेत् ॥१७॥ पद्मासनसमासीनो, नासाग्रन्यस्तलोचनः । मौनी वस्त्रावृतास्योऽथ, पूजां कुर्याज्जिनेशितुः ॥१८॥” “स्नात्रं-विलेपन - विभूषण - पुष्प - दाम, - धूप - प्रदीप - फल - तन्दुल- पत्र - पूगैः । नैवेद्य-वारि-वसनैश्चमरा - ऽऽतपत्र, - वादित्र - गीत - नटनस्तुतीकोशदृद्धया ॥ १९॥" “ इत्येकविंशतिविधा जिनराजपूजा, ख्याता सुरासुरगणेन कृता सदैव । खण्डीकृता कुमतिभिः कलिकालयोगाद्यद्यत्प्रियं तदिह भाववशेन योज्यम् ||२०|| "
37 66
I
ભાવાથ-“સ્નાન પૂર્વ સંમુખ અને દાતણ પશ્ચિમ સસુખ એસીને કરવુ', ઉત્તર સંમુખ રહીને પૂજાનાં શ્વેત વસ્ત્રો પહેરવાં અને પૂર્વ કે ઉત્તર સંમુખ રહી શ્રાજિનપૂજા કરવી. (૧); શ્રાવકે ઘરમાં પસતાં પાતાની ડાબી બાજુએ ( ઘરમાં જમણી બાજુએ ) જ્યાં નીચે હાડકાં, કાલસા વગેરે અશુદ્ધ ચીજો દટાયેલી ન હૈાય તેવી ભૂમિ ઉપર ઘરના પરથાળથી દોઢ હાથ ઉંચાઇએ ( ચુ' ) ઘરમાં શ્રીજિનમંદર કરાવવુ (૨); જો નીચાણમાં દેહરાસર કરવામાં આવે તે તેથી ઉત્તરા ત્તર વંશ નીચા થતા જાય અને પરિવારથી પણ ઘટતા જાય (૩); પૂજા કરનાર પૂર્વ કે ઉત્તર સમુખ રહીને પૂજા કરી શકે તેવુ' દેહરાસર ઘરમાં કરાવવું. ( આ ઘર દહેશસરને અ ંગે જાણવું.) દક્ષિણ દિશા અને વિદિશાચ્યા સંમુખ રહી પૂજા કરવી નહિ (૪); જે પશ્ચિમ સમુખ રહી શ્રીજિનેન્દ્રની પૂજા કરે તેની ચાથી સ ંતના ( ચેાથી પેઢીએ પુત્રના) છે થાય અને દક્ષિણ સસુખ રહી શ્રીજિનપૂજા કરે તે સતિ થાય જ નહિં (૫); અગ્નિકાણુ સ`મુખ રહી શ્રીજિન પૂજા કરવાથી દિન દિન ધનની હ્રાનિ થાય, વાયવ્યકાણુ સંમુખ રહી શ્રીજિનપૂજા કરવાથી સંતાન
Jain Education International
For Private & Personal Use Only
ܕܐ
www.jainelibrary.org