SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા-શ્રીજિનપૂજાદ્ધિના વિધિ ] 302 પણાથી કરવામાં આવે, તેવી દૃઢ આશયપૂર્વક કરાતી પણ ભક્તિ તામસી ભક્તિ કહેવાય છે. રાજસી અને તામસી ભકિત સર્વ પ્રાણીઓ સહેલાઇથી કરી શકે છે, પણ આત્માના મેાક્ષ થાય ત્યાં સુધી સુખને આપનારી સાત્ત્વિકી ભક્તિ જ જીવને અતિ દુર્લભ છે. સાત્ત્વિકી ભકિત ઉત્તમ છે, રાજસી ભકિત મધ્યમ છે અને તામસી ભકિત જઘન્ય છે, કે જેને તત્ત્વજ્ઞાનીએ આદરતા નથી. એમાં પહેલાં કહી તે અંગપૂજા અને અગ્રપૂજા ઉપરાન્ત શ્રીજિનમંદિર તેમજ શ્રીજિનમૂતિ કરાવવી, તથા રથયાત્રા વગેરે કરવી, તે દરેક દ્રવ્યસ્તવ (દ્રવ્ય-અનુષ્ઠાન ) રૂપ છે. કહ્યુ` છે કેનિળમવળવિંનઢાવળ-લત્તાજૂબા, મુત્તો વિદ્દિા । दव्वत्थओत्ति नेओ, भावत्थवकारणत्तेणं ॥ १ ॥ " णिचं चित्र संपुण्णा, जइ वि हु एसा न तीरए काउं । तह व अणुचिट्ठिअव्वा, अक्खयदीवाइदाणेणं ||२|| " “iતિ સાવિંદૂ, નન્હેં વિવર્ત્ત મહાસમમી । નાયક્ પવયમેવું, પૂત્રા વિટ્ટુ વીયાળેલું “ ” ” વીì, તુવારૂં બાવળ મળે | ગજંતુના મોહ, મોજું સિન્નતિ સ(મ)ધ્વનિશા િ 66 आए मणसंति, मणसंती अ उत्तमं झाणं । મુજ્ઞાોળ ય મુવવો, મુવલે સુવવું નિરા(બળા)વTÉ Ö|| ” (સંશ્લેષક, સેવાધિ૦ ૦ ૨૧-૨૧૨) ભાવાર્થ-“ શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે શ્રી જિનમ ંદિર કરાવવાં, બિમ્બ ભરાવવાં, તેની સ્થાપના કરવી, યાત્રા કરવી, પૂજા કરવી વગેરે કાર્યાં ભાવ-અનુષ્ઠાનનું કારણ હાવાથી દ્રવ્ય-અનુષ્ઠાન જાણવુ. જો કે ઉપર જણાવી તે સમ્પૂર્ણ પૂજા હ ંમેશાં સમ્પૂર્ણ વિધિથી ન થઈ શકે, તે પણ પ્રભુને અક્ષત, દીપ વગેરેનુ લેટપણું કરવારૂપ સામાન્ય પૂજા તા દરરોજ કરવી. જેમ એક પાણીનુ બિન્દુ પણ માટા સમુદ્રમાં નાખવાથી અક્ષય થાય છે ( સૂકાતું નથી) તેમ શ્રી વિતરાગપરમાત્માની કરેલી ઘેાડી પણ પૂજા અક્ષય થાય છે. ( નિષ્ફળ થતી નથી ). એ પૂજારૂપી બીજથી આ ગહન સંસારરૂપી જંગલમાં દુઃખાને પામ્યા વિના ( દેવ-મનુષ્યના ) અત્યંત વિશાળ ભેગા ભાગવીને સર્વ ( ભવ્ય ) જીવા ( ફળરૂપે) સિદ્ધિપદને પામે છે. શ્રીજિનેશ્વરદેવની પૂજાથી જીવાને મનની શાંતિ થાય છે, મનની શાન્તિથી ઉત્તમ ધ્યાન થાય છે, ઉત્તમ ધ્યાનથી મેાક્ષ થાય છે અને મેાક્ષથી અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. ' આ પૂજાની વિધિના સંગ્રહ વગેરે પૂ. શ્રીઉમાસ્વાતિ॰ વાચકકૃત પ્રકરણમાં નીચે પ્રમાણે છે, " स्नानं पूर्वामुखीभूय, प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवस्त्राणि, पूजा पूर्वोत्तरामुखी 11 ” હે ત્રિશતાં નામ-માગે વિનિંતે । સેવતત્રસર જીર્યાસદ્ધેશ્તો ભૂમિત્તે ।। છ नीचैर्भूमिस्थितं कुर्याद्देवतावसरं यदि । नीचैर्नीचैस्ततो वंशः, सन्तत्याऽपि सदा भवेत् ॥३॥ पूजकः स्याद्यथा पूर्व- उत्तरस्याश्च संमुखः । दक्षिणस्या दिशो वर्ज, विदिग्वर्जनमेव हि ॥४॥ 44 97 4 ,, Jain Education International }} For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy