________________
-
-
[ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગા પ તેમાં સાંજના પ્રતિક્રમણમાં (ત્રણ કાઉસ્સગ્નમાં ૨+૧+૧=) ચાર લેગસ ચંદેસુ નિમ્મલથરા સુધી ચિંતવતાં એક સો શ્વાસોચ્છવાસ થાય તે પહેલાં કહેવાઈ ગયું છે. એ જ પ્રમાણે સવારના પ્રતિક્રમણમાં (બે કાઉસગ્નમાં એકેક) બે લેગસ ચિંતવતાં પચાસ શ્વાસે છુવાસ થાય, વગેરે દરેક પ્રતિક્રમણમાં પ્રમાણુ સ્પષ્ટ સમજાય તેવું છે. આ ધાસવાસનું પ્રમાણ
રિમા પાસ અર્થાત્ “જેટલાં પદ ચિંતવાય તેટલા શ્વાસોચ્છવાસ જાણવા વગેરે (પૃ.૬૦૪માં) કહેવાશે તે પ્રમાણે સમજવું. દૈવસિક આદિ પ્રતિક્રમમાં ઉપર જણાવેલા શ્વાસોચ્છવાસના પ્રમાણ માટે કાઉસ્સગ્નમાં કેટલા લેગસ્સ” ચિંતવવા ? તે માટે કહ્યું છે કે
" चत्तारि दो दुवालस, वीसं चत्ता य हुँति उज्जोया।
રેસિગરૂપરિણગ, વાઉન્માણે વિસે જ શ”(અનિરૂ૨) ભાવાર્થ-“દેવસિક–ાત્રિક-પાક્ષિક–ચાતુર્માસિક અને વાર્ષિક કાઉસગ્નમાં અનુક્રમે ચાર, બે, બાર, વીસ તથા ચાલીશ લેગસ ચિંતવવાના હોય છે.” તેનું પ્રમાણ આ પ્રમાણે થાય છે
" पणवीसमद्धतेरस, सिलोग पण्णत्तरिं च बोधव्वा ।
सयमेगं पणवीसं, बेबावण्णा य वारिसए ॥१॥" ( आव०नि० १५३२) ભાવાર્થ-“(દેવસિકમાં) પચીસ, (રાત્રિમાં) સાડા બાર (પાક્ષિકમાં) પંચેતેર, (ચાતુર્માસિકમાં) એક સો ઉપર પચીસ, અને વાર્ષિક પ્રતિક્રમણમાં બસો ને બાવન કલેકે જાણવા”
અહીં ચાર શ્વાસોચ્છુવાસને એક ગ્લૅકે, એમ એક લેગસ્ટમાં (ચંદેસુ નિમ્મલયરા સુધી) પચીસ શ્વાસોચ્છવાસ ગણુતાં સવા છ કલોક થાય, તેને તેના ચાર લેગસ્સથી ગુણતાં પચીસ કર્લોક પ્રમાણ દૈવસિક ( કાઉસ્સગ્ન) થાય છે. એ રીતિએ બીજ (ત્રિક વગેરેમાં )માં પણ ગણી લેવું. (વાર્ષિક પ્રતિક્રમણમાં ચાલીશ લેગસ્સના અઢીસો ગ્લૅક ઉપર એક નવકારની આઠ સંપદા રૂપ આઠ શ્વાસે છૂવાસના બે શ્લેક ગણતાં કુલ બસ ને બાવન ગ્લૅકનું પ્રમાણ થાય છે.એ પ્રમાણે “નિયત કાર્યોત્સર્ગોનું પ્રમાણ કહ્યું. હવે અનિયત કાર્યોત્સર્ગનું પ્રમાણ કહે છે– द्वारगाथा-" गगणागमणविहारे, सुत्ते वा सुमिणदंसणे राओ।
ઘવાળસંતો, રિયાત્રિાહિમ શ” (વાવબનિક રૂ૩) ભાવાર્થ-“આ ગાથાનું વિવરણ આ પ્રમાણે છે-“(૧) ગમન, (૨) આગમન, (૩) વિહાર, (૪) સૂત્ર, (૫) રાત્રિએ સ્વપ્નદર્શન, અને (૬) નાવડીથી નદી ઉતરવી, એ વગેરેમાં ઈરિયાપથિકી પ્રતિક્રમણ કરવું.” તેમાં ભિક્ષા વગેરેને માટે ઉપાશ્રયેથી અન્યત્ર જવું તે “ગમન અને પરગામ વગેરે અન્ય સ્થલેથી આવવું તે “આગમન.” એ ગમન અને આગમન કર્યા પછી ઈરિયાવહિ૦ પડિકકમી પચીસ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ કરે.” કહ્યું છે કે
___" भत्ते पाणे सयणासणे अ अरहंतसमणसेजासु।
ઉશારે પાસવો, પાવી હાંતિ જસાણા શા” (ગાવ૦ માણ–૨૩૪) ભાવાર્થ_“આ ગાથાને અર્થ આ પ્રમાણે છે-“ આહાર, પાણી, શયન, આસન, જિનમંદિર, સાધુનિ વસતિ તથા ધૈડિલ-માત્રુને અંગે જવા-આવવામાં પચીસ શ્વાસોચ્છવાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org