SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ મ૦ ૩દિનચર્યા-સ્નાત્રજળ, પુષ્પવૃષ્ટિ લુણ ઉતરાણ વગેરે ] "तं ण्ववणसंतिसलिलं, नरवाणा पेसि समजाणं । तरुणविलयाहि नेउं, छूटं चिअ उसमंगेसु ॥१॥" " कंचुइहत्थोवगयं, जाव य गंधोदयं चिरावेह। ___ ताव य वरग्गमहिसी, पत्ता सोगं च कोवं च ॥२॥" “સા ગુફા ઉદ્ધા, ગણિત્તા તેન સંતિકા निव्वविअमाणसग्गी, पसन्नहिअया तओ जाया ॥३॥" ભાવાર્થ_“તે સ્નાત્રનું શાંતિ જળ રાજાએ પોતાની સ્ત્રીઓને કહ્યું અને પટ્ટરાણીની પહેલાં જ બીજી યુવતીઓને લઈને તે પિતાના મસ્તકે ચઢાવ્યું. (૧) તેથી (અંતઃપુરના રક્ષક) કંચુકીના હાથમાંથી તે ગાદક (સ્નાત્રજળ) પિતાને મળવામાં વિલંબ થયો ત્યારે પટરાણીને શોક થેયે અને ક્રોધાતુર બની. (૨) જ્યારે કંચુકીએ ક્રોધાયમાન થયેલી પટ્ટરાણીના મસ્તકે તે શાંતિ જળ છાંટયું, ત્યારે તેણીના મનને કષાય-અગ્નિ શાંત થયો અને તે પ્રસન્ન હૃદયવાળી બની.” બૃહત્ શાંતિમાં પણ કહ્યું છે કે-“નિતપનીર્થ મત રાતથં” અર્થાત–શાન્તિજળ મસ્તકે ચઢાવવું.” વળી સંભળાય છે કે–“ જરાસંઘે મૂકેલી જરાથી સૈન્ય પરાભવ પામ્યું ત્યારે શ્રીનેમિનાથસ્વામિના કહેવાથી કૃષ્ણવાસુદેવે ધરણેન્દ્રની આરાધના કરી, તેઓની મારફત પાતાળમાં રહેલી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર નગરે મંગાવી તેનું સ્નાત્રજળ છાંટીને પિતાના સૈન્યને જરાના ઉપદ્રવથી મુક્ત કર્યું. (એમ ચરિત્રો વગેરે પ્રકીર્ણ ગ્રંથમાં સ્નાત્રજળ શરીરે લગાડવાના પાઠે મળે છે.) શ્રીજિનેશ્વરદેવના સમવસરણમાં રાજા વગેરે જે કુરરૂપ બળી (બાકુળા) આકાશમાં ઉછાળે છે, તે જમીન ઉપર પડતા પહેલાં જ અડધા દે ચરણ કરે છે, અડધામાંથી અડધા (ચાથાભાગના) રાજા અને શેષ ચોથા ભાગના અન્ય મનુષ્ય ગ્રહણ કરે છે. આ બાકુળાને એક દાણો પણ મસ્તકે ચઢાવવાથી (દરેક જાતિના) વ્યાધિઓ નાશ પામે છે અને છ મહિના સુધી ન વ્યાધિ થત નથી-એમ આગમમાં પણ કહેલું છે. આથી હવણજળ શરીરે લગાડવું અનુચિત નથી.) પછી સદગુરુદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ રેશમી વસ્ત્ર વગેરેને મહાધ્વજ મહત્સવપૂર્વક લાવીને ત્રણ પ્રદિક્ષણ વગેરે વિધિપૂર્વક” શ્રીજિનેશ્વરને અર્પણ કરે અને સહુએ પિતાની શકિત મુજબ પહેરામણી કરવી, પછી આરતી અને મંગળદી પ્રભુની સન્મુખ પ્રગટાવીને મૂકવાં, નજીકમાં એક પાત્રમાં અગ્નિ પણ રાખ, કે જેમાં લૂણ ઉતારતાં લૂણ–પાણી નાખી શકાય. નીચેનું કાવ્ય બોલી પહેલાં પુષ્પવૃષ્ટિ કરવી. ૩૩ નંગ , નિખાન પૃષ્ટિનાસ્ત્રસંવરિયા' . तित्थपवत्तणसमये, तिअसविमुक्का कुसुमवुट्ठी ॥१॥" ભાવાર્થ_“તીર્થસ્થાપના વખતે દેએ વરસાવેલી જિનેશ્વરના મુખની લવણીમા (લાવણ્ય) ના (ગુંજારવ કરતા ભ્રમરગણુના) સમૂહથી મિશ્રિત થયેલી પુછપની વૃષ્ટિ તમારૂં મંગળ કરે !” પછી નીચેનું કાવ્ય બોલતા બોલતા લૂણ ઉતારવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy