________________
૧૪૬
[ધo સંવે ભાd ૧-વિ૦ ૨–ગા. ૨૩ ૪. દિશાશુદ્ધિ-પૂર્વદિશા, ઉત્તરદિશા, શ્રીજિન (એટલે મન પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, કે ચૌદ-દશ–નવ પૂર્વના જ્ઞાનવાળા શ્રુતજ્ઞાની) જે દિશામાં વિચરતા હોય તે દિશા, અથવા શ્રીજિનમૂર્તિ-જિનમંદિર જે દિશામાં નજીક હોય તે દિશાની સન્મુખ રહીને વ્રતાદિ ઉચ્ચરવાની ક્રિયા કરવી, તેને દિશાશુદ્ધિ કહી છે.
૫. આકારશુદ્ધિ-“આકાર એટલે (આગાર) અપવાદ.” રાજાભિગ, ગણાભિયેગ, બલાભિગ, દેવાભિયેગ, ગુરૂનિગ્રહ અને વૃત્તિકાન્તાર–એ છ આગા(જેને છીંડીઓ પણ કહે વાય છે તે)નું સ્વરૂપ (પૃ. ૧૨૭) સમકિતના ૬૭ ભેદમાં કહેવાઈ ગયું. વ્રતાદિના પાલનમાં
એ છ અપવાદની છૂટ રાખવી, તે આકારશુદ્ધિ (આગારશુદ્ધિ) સમજવી. * એ પાંચ શુદ્ધિઓ ઉપરાન્ત “ગ્યની ઉપાસના” એટલે દેવ, ગુરૂ, સાધમિક, મહાજન, વગેરે પૂજે કે વડીલવર્ગની સેવા તથા દીન–અનાથ વગેરે દુઃખીઆઓની સ્વશક્તિ અનુસાર યથાયોગ્ય ઉપચર્યા કરવી; અર્થાત્ દેવનું ધૂપ-પુષ્પાદિથી, ગુરૂનું આહાર-વસ્ત્ર આદિથી, સાધર્મિકાદિ ગૃહસ્થવર્ગનું વસ્ત્ર-આભરણ–આસન-ઉત્તમ ભેજન વગેરે આપવાથી પૂજા–સત્કાર–સન્માન કરવું; તેઓનું ગૌરવ-બહુમાન કરવું અને દીન–અનાથ વગેરેને પણ યથાયોગ્ય દાન-ભેજનાદિ આપી પ્રસન્ન કરવા (પશુ આદિને છોડાવવા, ખેતી આદિ આરંભે બંધ કરાવવા, જીને અભયદાન અપાવવું) વગેરે કેઈ નારાજ ન રહે, સર્વેની પ્રસન્નતા વધે તેવાં તેવાં કાર્યો કરવાં. (આ પ્રકારે થતી જીની પ્રસન્નતા મહામંગલરૂપ હોવાથી અંગીકાર કરેલાં વ્રતાદિનું નિવિદને પાલન થઈ શકે છે.) એમ અણુવ્રત અને આદિ શબ્દથી સમ્યકત્વ-મહાવ્રત વગેરેને ગ્રહણ કરવાને વિધિ કહ્યો છે.
એ સદ્ધર્મ ગ્રહણ કરવાને સામાન્ય વિધિ કહ્ય, દેવ-ગુર્નાદિની સાક્ષીએ ક્રિયા કરવારૂપ વિશિષ્ટ વિધિ સામાચારી ગ્રંથમાં આ પ્રમાણે જણાવેલ છે.
જિર ફંતિ રવીલા, જાણે શુ શાસfrofભુજા
नवकारो सक्कत्थओ, परमिट्ठियओ अ वंदणयं ॥ १॥" “ सामनमिणं तत्तो, आरोवणुस्सग्गु दंडउच्चारो।
સત્તાવાર મળ પુળ, વાર વિઠ્ઠી ફોર | ૨ | ", ભાવાથ–૧–દેવવંદન, ર–શ્રીશાન્તિનાથસ્વામી આરાધનાથ" સત્તાવીસ શ્વાસોચ્છવાસપ્રમાણ (સાગરવર ગંભીરા સુધી) કાઉસગ્ગ, ૩-દ્વાદશાંગી, –મૃતદેવતા, ૫-શાસનદેવતા, ૬-સર્વદેવતા,
એ પ્રત્યેકની આરાધના માટે એકેક નવકારને ભિન્ન ભિન્ન કાઉસ્સગ્ન કરી ઉપર દરેકની ભિન્ન ભિન્ન સ્તુતિ, પછી ૭-પ્રગટ નવકાર, પછી ૮નમુત્થણું જાવંતિજાવંત વગેરે, હ–પરમેષિસ્તવ (અને જય વીયરાય), ૧૦–વાંદણ આટલે વિધિ સમ્યકત્વ-વ્રત-તપ આદિ ઉચ્ચરવામાં સર્વ સામાન્ય છે, તે ઉપરાન્ત ૧૧–આરોપણનો કાઉસગ્ગ, ૧૨-તે તે ઉચ્ચરાવવાનું (આપણાનું) પચ્ચખાણ અને છેલ્લે ૧૩-સાત ખમાસમણુ” એ ગ્રતાદિ ગ્રહણ કરવામાં વિધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org