SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ & પ્ર૦ ૩-દિનચર્યા-ગુરૂવન્દન સૂત્રની વ્યાખ્યા ] (કારણીય) જણાવ્યાં. હવે ગુરૂવંદનસૂત્ર (વાંદણાં)ની વ્યાખ્યા કહે છે. મોટું ( દ્વાદશાવત્ત) વન્દન કરવાની ઈચ્છાવાળે સાધુ પહેલાં લધુવન્દન (ખમાસમણ) દઈ૭૫ સંડાસા પ્રમાઈને બેઠાં બેઠાં જ પૂર્વે જણાવ્યા પ્રમાણે પચીસ બેલથી મુહપત્તિ અને પચીસ બોલથી શરીર પડિલેહે, તે પછી પરમ વિનયપૂર્વક મન, વચન અને કાયાથી શુદ્ધ થઈને, ગુરૂના આસનથી દેહપ્રમાણ સાડાત્રણ હાથ ભૂમિરૂપ અવગ્રહની બહાર ઉભે રહીને, ડેરી ચઢાવેલા ધનુષ્યની જેમ વાંકું “કેડ ઉપરથી અર્ધ શરીર મસ્તક સાથે નમાવીને (કાંઈક નીરો નમીને); હાથમાં એ-મુહપત્તિ લઈ વન્દન કરવા માટે આ પ્રમાણે બેલે– “છામ તમારા વૈવિ, સાવન્નિ, નિતીબિપ, અનાજુનિકoré, નિલાિ अहो काय-काय-संफासं, खमणिज्जो मे ! किलामो, अप्पकिलंताणं बहुसुमेण भे ! दिवसो वइ तो? जत्ता मे ! जणि जं च मे ! खामेमि खमासमणो देवसिअं घइकम, आवस्सिआए पडि. कमामि खमासमणाणं, देवसिआए आसायणाए तित्तीसन्नयराए अंकिंचि मिच्छाए मणदुकडाए वय दुक्कडाए कायदुक्कडाए कोहाए माणाए मायाए लोभाए सव्वकालिआए सब्वमिच्छोवयाराए सम्वधम्माइक्कमणाए, आसायणाय. जो मे अइयारो कओ तस्स खमासमणो परिकमामि निंदामि કિમિ અથાઈ વોસિરામિ છે?” અર્થ-છામિ “હું ઈચ્છા કરૂં છું.' આથી કેઈના બલાત્કારથી નહિ પણ મારી ઈચ્છાથી વંદન કરૂં છું”—એમ જણાવ્યું, “નાસમજ (નામ)=ાન ધાતુને આ પ્રયોગથી “આર. પ્રત્યય આવીને વ્યાકરણના નિયમ પ્રમાણે સ્ત્રીલિંગે “ક શબ્દ થાય, તેને “સહન કરવું” એવો અર્થ થાય છે, તથા “અનુ' ધાતુને ન્યાવિદ્યારિ બાદૃ એ નિયમથી “પ્રત્યય આવતાં “અમr' બને, તેને સંસારનાં કષ્ટોથી જે થાકે-ખેદ પામે છે, અથવા તે તપ કરે તે અમr' એ અર્થ થાય છે. એ બન્ને શબ્દો મળીને “ક્ષમાપ્રધાનઃ અમr =સમાનાર' થયું છે, અર્થાત્ ક્ષમાપૂર્વક જે તપ કરે તે “ક્ષમાશ્રમણ.” સંબંધન અર્થે રો પ્રત્યય આવવાથી એનું પ્રાકૃત “માસમાં એવું રૂપ થયું છે. અહીં “ક્ષમ' શબ્દથી ક્ષમા સાથે માર્દવ ( લઘુતા) આર્જવ ( સરલતા) વગેરે ગુણે પણ લેવા. તાત્પર્ય કે-ક્ષમા વગેરે ગુણેથી પ્રધાન શ્રમણ (યતિ–સાધુ) તે “ક્ષમાશ્રમ” આ વિશેષણથી તેઓ આવા ગુણેને યેગે સાચા વજનીય (વન્દનને યોગ્ય) છે, એમ સૂચન કર્યું. અને પદોને સમસ્ત અર્થ “હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું ” થયે. હવે શું ઈચ્છું છું? તે જણાવે છે “વિડ ( )=આપને નમસ્કાર કરવાને, કેવી રીતિએ ? તે કહે છે કે-જ્ઞાનિક રિશિપ' (થાપનીયા-વિજય =આમાં નૈવિજે, ૫. જમણું ડાબા. બે પગેને કેડથી નીચે સુધી તથા આગળને મધ્ય ભાગ–એમ આગળની ત્રણ, એ જ પ્રમાણે પાછળની ત્રણ અને અવગ્રહમાં પ્રવેશ કરતાં ત્રણ વાર જમીનની એમનવ પ્રમાજેના જમણા હાથની નીચેની કાણથી ઉપરને સંપૂર્ણ હાથ છેક લલાટ સુધી, એ જ પ્રમાણે ડાબા હાથ લલાટથી નીચેની કેણી સુધી–એમ હાથની બે મળી અગીઆર પ્રમાર્જના; સાધુને ઢીંચણ ઉપર મુહપત્તિ મૂતાં ત્રણ ઢીંચણની અને એધિા ઉપર ગુરુચરણની ધારણ કરી ત્રણ વખત ઓધાની–એમ કુલ સત્તર પ્રમાજના થાય છે. ગૃહસ્થને, ઢીંચણને બદલે કટાસણું કે ચરવાળા ઉપર મુહપાત્ત સ્થાપન કરતાં ત્રણ અને અવગ્રહની બહાર નીકળતાં ત્રણ, એમ સત્તર પ્રમાજના કહી છે. આ વિષયમાં જુદા જુદા ઉલ્લેખ મળે છે, માટે બહુ શ્રુતે કહે તે પ્રમાણે કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy