SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ 6 . [ધ સં॰ ભા॰ -વિ॰ ર્ગા૦ ૬૧ વિશેષ્ય અને વપનીયા વિશેષણ છે. નૈવૈધિત્ત્વ=પ્રાણાતિપાતાદિ પાપે જેમાં નથી એવી કાયા વડે અને થાપનીથયા’=કિત સમન્વિત-સશકત કાયા વડે–એમ સમગ્ર વાકયના અથ એ થયો કે- હું ક્ષમાદ્દિગુણયુકત શ્રમણ ! વંદન કરતાં હિંસાદિ-પાપક્રિયા ન થાય તેમ મારી સશક્ત કાયા ( સારા, શરીર ) વડે હું વન્દન કરવા ઈચ્છું છું.” અહીં સુધી પહેલી સંપદા વિસામેા અને વન્દન કરનારના છ પ્રશ્નો-સ્થાના (પૃ.૪૭૪માં કહ્યાં તે) પૈકી શિષ્યે પોતાની ઇચ્છાનું નિવેદન કરવારૂપ ' આ પહેલું સ્થાન જાવુ. શિષ્યે એ પ્રમાણે કહ્યા પછી ગુરુ ખીજા કાર્ટીમાં વ્યગ્રતા વગેરે ' હરકતવાળા હાય તે પ્રતીક્ષવ’અર્થાત્ ‘હમણાં નહિ-ઘેાડી વાર પછી એમ નિષેધ કરે. નિષેધનું કારણ જણાવવા ચેાગ્ય હાય તા જણાવે, નહિ તા માત્ર નિષેધ કરે-એમ આવશ્યક ચૂર્ણિકારના મત કહ્યો. આવ શ્યક ટીકાકારના મત તે એવા છે કે-ગુરૂ ‘ત્રિવિષેન' કહે, અર્થાત્ ગુરૂ ‘મન વચન અને કાયાથી વન્દન કરવાને નિષેધ કરૂ છુ” કહે, એમ કારણે ગુરૂ નિષેધ કરે તે શિષ્ય સક્ષેપથી કિટ્ટા વન્દેન કરે. પણ વ્યગ્રતાદિ કારણુ ન હાય તા વન્દન કરવાની અનુજ્ઞા-રજા આપવા માટે ગુરૂ ‘ઇન્ટેન’=‘મિત્રાચેન' અર્થાત્ ‘વન્દન કરી તે મ્હને પણ અભિપ્રેત છે—ખુશીથી ઇચ્છા પ્રમાણે કરા’–એમ કહે. ગુરૂના છ ઉત્તરા (પૃ.૪૭૪માં) જણાવ્યા તેમાંના આ પહેલા ઉત્તર જાણવે. < પછી વન્દન કરનાર ત્યાં જ ( સાડા ત્રણ હાથ દૂર ) ઉભા રહીને ‘અનુજ્ઞાનદ્દ મૈં ભિવય (અનુજ્ઞાનીત મે મિતાવTM:) અર્થાત્ મે’=મને ‘મિત’=સાડા ત્રણ હાથ પ્રમાણુ, ‘ઞવપ્રŕ'= આપની જગ્યામાં પ્રવેશ કરવાની, અનુજ્ઞાનીત=અનુમતિ આપે ! ગુરૂની ચારેય દિશાઓમાં શરી પ્રમાણુ જમીનને અવગ્રહ કહેવાય છે, તેમાં તેઓની અનુમતિ વિના જવાય નહિ, કહ્યુ છે કે“ બાપ્પમાળમિત્તો, પત્તિ રોફ ઉદ્દો મુળો । '' erroणायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥ १ ॥ ભાવા - ચારેય દિશામાં આત્મ (શરીર) પ્રમાણુ મિત્ત (માપવાળી) ભૂમિને ગુરૂના અવગ્રહ કહેવાય છે. અનુમતિ મેળવ્યા વિના કદાપિ તેમાં પ્રવેશ કરવા કલ્પે નહિ. "" · એમાં પેસવાની રજા માગવી તે શિષ્યનું ખીજું (પ્રશ્ન) સ્થાન જાણવું. જવાખમાં ગુરુ કહે‘અનુજ્ઞાળામિ= હું અનુમતિ આપું છું.' ગુરુના આ ખીન્ને ઉત્તર જાણવા. પછી શિષ્ય જમીનને પ્રમાજ તા ‘નિીદિ’ કહેવાપૂર્વક અવગ્રહમાં પ્રવેશ કરે (ગુરૂની નજીક જાય). નિસ્રીહિના અર્થ ‘સર્વ અશુભ (પાપ) વ્યાપારના ત્યાગ કરવાપૂર્વક પ્રવેશ કરૂ છું, એમ જાણવા. પછી સંડાસાની પ્રમાના પૂર્ણાંક નીચે બેસી ગુરૂનાં ચરણા પાસે જમીન ઉપર મેઘા મૂકીને તેમાં ગુરૂના ચરણાની સ્થાપના (કલ્પના) કરે; પછી ડાબા હાથે પડેલી મુહપત્તિ વડે ડાખા કાનથી જમણા કાન સુધી લલાટને તથા સંપૂર્ણ ડાખા ઢીંચણને ત્રણ ત્રણ વાર પ્રમાજીને સુહપત્તિને ડાખા દ્વી'ચણુ ઉપર સ્થાપે; પછી ‘અને’ પદના ‘'કારને ઉચ્ચારતાં એ હુથેલીએ સહિત દશેય આંગળીઓ વડે આધાને સ્પર્શ કરીને ‘તે’ ખેાલતાં એ રીતે જ લલાટને સ્પર્શ કરે; પછી, ‘જા’ પદના જા' ખેલતાં પુનઃ એ રીતીએ મેઘાને સ્પર્શી કરીને વં' ખેલતાં લલાટને સ્પર્શ કરે અને ‘જાય’પદના ‘જા’ઉચ્ચાર કરતાં ત્રીજી વાર આઘાને સ્પશીને ‘’ ઉચ્ચારતાં લલાટને સ્પર્શ કરે; પછી સંજાલ ખેલતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy