________________
ન..
-
-
-
-
--
-
---
-
-
-
-
પ્ર૦ ૩-દિનચર્યા-યુરૂવન્દન સૂત્રના અર્થ]
૪૦ બે હાથ અને મસ્તકથી એઘાને સ્પર્શ કરે; પછી ગુરૂના મુખ સામે દષ્ટિ રાખીને બે હાથથી મસ્તકે અંજલી કરીને “ક્ષમળી ને વિટામથી આરંભીને “વિ વાતો સુધી પાઠ બેલે એ પદોને અર્થ આ પ્રમાણે છે અને સાથે (ગધોરાર્થ)=ગુરુની અધેકાયને, અર્થાત્ આપનાં ચરણેને, “જ' (જન)=બે હાથ અને મસ્તકરૂપ મારી કાયા વડે, રંજાર (સંપર્ક)=સ્પર્શ કરૂં છું (“કરૂં છું” એ અધ્યાહારથી લેવું), અર્થાત્ “આપના ચરણેને હું બે હાથ અને મસ્તક વડે પ્રણામ કરું છું,’ આ પ્રણામની અનુમતિને સંબંધ “મને આજ્ઞા આપો” એમ પહેલાં માગેલી અનુમતિ સાથે સમજવો, કારણ કે- અનુમતિ વિના ગુરૂને સ્પર્શ કરવાને પણ અધિકાર નથી; પછી “લમણિ (ક્ષત્તરા)=ક્ષમા કરવા યોગ્ય છે, “જે' (મતિ)=હે ભગવંત! આપને (તમારે), "(મારા સ્પર્શથી આપના શરીરે થતી) બાધા, અર્થાત “હે ભગવંત ! મારા
સ્પર્શથી આપના શરીરે જે કલેશ (બધા) થાય તે આપે ક્ષમા કરવા યોગ્ય છે” તથા “અશ્વરિંતdf (અહાન્ટાત્તાના )=અપ માત્ર ગ્લાનિ-પીડાવાળા આપને, “કુમે (વાન)= બહુ સુખપૂર્વક, “જે (મા) હે ભગવંત! આપને, “વિવર રકતો' (વિવર તિકાત્તા)= દિવસ પૂર્ણ થયે ? સળંગ અર્થ– હે ભગવંત! અ૮૫ માત્ર બાધા (બાધારહિત શરીર)વાળા આપને સુખપૂર્વક દિવસ પૂર્ણ થયે?” અહીં “દિવસ” શબ્દથી “રાત્રિ, પક્ષ, ચતુર્માસ અને સંવત્સર” પણ સમજી લેવા. શિષ્યના પ્રશ્નનું આ ત્રીજું સ્થાન જાણવું. એમ બે હાથ જોડીને ઉત્તર સાંભળવા ઈચ્છતા શિષ્યને ગુરૂ જવાબ આપે કે–તત્તિ=તેમજ, અર્થાત્ “તું પૂછે છે તેમ મારો દિવસ સુખપૂર્વક પૂર્ણ થયેલ છે. (ગુરૂને આ ત્રીજે ઉત્તર જાણવો.) આ પ્રશ્નમાં ગુરૂના શરીરની સુખશાતિને અંગે પૂછયું, હવે તપ-નિયમ સંબંધી કુશળતા પૂછે છે.
“વત્તા માં “અનુદાત્ત” સ્વરથી “'કારનો ઉચ્ચાર કરતાં બે હથેલીઓ સહિત દશેય આંગળીઓથી ઘાને સ્પર્શ કરે, પછી સવળી કરી લલાટે લઈ જતાં મધ્યમાં (હૃદય સામે) આવે ત્યારે “ના” ને “સ્વરિત” સ્વર વડે ઉચ્ચારો અને દૃષ્ટિ ગુરૂની સંમુખ રાખી હથેલીઓથી લલાટને સ્પર્શતાં “ઉદાત્ત સ્વરથી “જે બેલ. અહીં ‘ના’ (ાત્રા) યાત્રા, “ (માતા)= હે ભગવંત! આપને, અર્થાત્ ! આપની ક્ષાયિક, ક્ષાયોપથમિક કે ઔપશમિક ભાવવાળી સંયમ, તપ અને નિયમરૂપ યાત્રા વધતી છે ? અર્થાત્ સંયમ, તપ અને નિયમમાં વિશેષ શુદ્ધિ છે? શિષ્યના પ્રશ્ન રૂપ આ ચેથું સ્થાન જાણવું. તેને ગુરૂ પણ ઉત્તર આપે કે- તુ િવદ્દા?' (તવાપિ વર્તરે ?)
જ્જારે પણ તેમ છે ? અર્થાત્ મારી તો સંયમયાત્રા નિર્વિધ્ર અને વિશુદ્ધ છે, તારે પણ તેવી વધતી છે? ગુરૂને એ થે ઉત્તર જાણ.
તે પછી વશ કરવા લાયક “મન અને ઈન્દ્રિયેને અંગે” કુશળ પૂછવા “જિક = ' બેલે, તેમાં “અનુદાત્ત સ્વરે પ્રથમ ‘ક’કારને ઉચ્ચારતાં પૂર્વની જેમ બે હથેલીઓથી ઘાને સ્પશે, પછી સવળી કરી લલાટ તરફ લઈ જતાં વચ્ચે અટકીને “સ્વરિત” સ્વરે “જકારને ઉચ્ચારે અને લલાટે લગાડતાં “ઉદાત્ત” સ્વરથી “જિ” બેલે. એટલું બોલવા છતાં પ્રશ્ન અધુરો હેવાથી જવાબની રાહ જોયા વિના જ પુનઃ “અનુદાત્ત સ્વરથી જ બોલતાં બે હથેલીઓથી પહેલાંની જેમ ઓઘાને સ્પશે, ત્યાંથી પાછી લલાટ તરફ લઈ જતાં મધ્યમાં અટકાવીને “સ્વરિત સ્વરે “”ને ઉચ્ચારે અને લલાટે લગાડતાં “ઉદાત્ત સ્વરે “મે' બેલે, પછી જવાબની રાહ જેતે તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org