________________
૪૯૨
[ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્–ગા૦ કર મેસી રહે. અહી” ‘જ્ઞપ્તિ ત્ત્ત” (યાપનીથ)=કાબૂમાં રાખવા લાયક આપની ઇન્દ્રિયા અને મન, ઉપશમ વગેરેના બળથી અખાધિત છે ? તથા ‘વ’એટલે વળી અને ‘મે' (મવતાં)=આપનું, અર્થાત્– ‘વળી હું ભગવ’ત! ઉપશમન કરવા લાયક આપની ઇન્દ્રિયા અને મનના ઉપશમ વગેરે દ્વારા આપનું શરીર અખાધિત છે? તાત્પર્ય કે-આપના શરીરે ઇન્દ્રિયાક્રિકની ખાષા તેા નથી ને ?” (અહી` ‘શરીર' અધ્યાહારથી સમજવુ'.) એમ ભક્તિપૂર્વક પૂછવાથી શિષ્યે ગુરૂના વિનય કર્યો ગણાય છે. શિષ્યનું ગુરૂને નિરામાધતા પૂછવા રૂપ આ પાંચમું સ્થાન જાણવું. તેના જવાબ ગુરૂ આપે કે ‘વ’=‘હા ! એમ જ છે.’ ઇન્દ્રિયાક્રિકથી હું અબાધિત છું. ગુરૂના આ પાંચમા ઉત્તર જાણવા.
પછી શિષ્ય આધા ઉપર બે હાથ અને મસ્તક લગાડીને અપરાધાને ખમાવવા માટે સામમિ માલમળો! રવત્તિયં થમ' (ક્ષમયામિ ક્ષમાત્રમળ ! વૈશિઃ વ્યતિક્ર્મ)–હું ક્ષમા શ્રમણ ! હું દિવસમાં થયેલા વ્યતિક્રમે ( અપરાધા )ને ખમાવું છું.' અર્થાત્ ‘ ક્ષમાર્ગુિણયુકત શ્રમણુ ! દિવસે અવશ્ય કરવા ચેાગ્ય અનુષ્ઠાનામાં થયેલી વિરાધનારૂપ મારા અપરાધાને ખમાવુ છુ–ક્ષમા માગુ છુ” એમ કહે. અપરાધ ખમાવવારૂપે શિષ્યનું આ છઠ્ઠું સ્થાન જાણુવુ. ગુરૂ જવાખમાં કહે છે કે-ત્રાવ ણામમિ’( અપિ ક્ષમયામિ )= હું પણ ખમાવુ છું. પ્રમાદને વશ મ્હારાથી આખા દિવસમાં તમેાને હિતશિક્ષા આપવા વગેરેમાં પણ અવિધિ આદિ જે અપરાધા થયા હાય તેને હું' પણ ખમાવું છું.' એ છઢૂંઢું ગુરૂનું વચન જાણુવું.
એમ શિષ્ય પ્રણામ પૂર્વક ખમાવીને પાછળની જમીન પ્રમાતા અવગ્રહમાંથી મહાર નીકળતાં પ્રવત્તિ કહી હિમાનિથી આરભીને ો ને મજ્જત્તે મો' સુધી ખેલે, આ પાઠ અપરાધાના ( અતિચારાના) નિવેદનરૂપ હાવાથી ‘આલેચના’ નામના પહેલા પ્રાયશ્ચિત્તને સૂચવનાર છે, અર્થાત્ એ પાઠથી પોતાના અતિચારાના નિવેદનરૂપ ‘આલાચના' નામનુ (દોષાને જણાવવારૂપ) પહેલું પ્રાયશ્ચિત થાય છે. પછીના તત્ત ક્ષમાલમનો પદામ વગે૨ે પાઠ ‘પ્રતિક્રમણ’ નામના પ્રાયશ્ચિતના સૂચક છે, તે ‘ફરી હું એવા દોષો નહિં કરૂં અને આત્માની શુદ્ધિ કરીશ'–એવી બુદ્ધિથી ખેલે. અર્થાત્ પુનઃ એવી ભૂલા નહિ કરવાના નિર્ણયપૂર્વક કરેલી ભૂલેાના ગુરૂની સન્મુખ મિચ્છામિ દુક્કડ દઈને પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત કરે
તે પાઠેના અર્થ આ પ્રમાણે છે-‘વસ્તિત્રાપ’ (આવદ્યા)=‘ચરણસિત્તરી-કરણસિત્તેરી રૂપ અવશ્ય કતવ્યમાં અયોગ્ય વર્તન થયુ` હાય તેનુ’‘પત્તિ મામિ’ (પ્રતિમામિ)=પ્રતિક્રમણ કરું છું, તેનાથી પાછા ક્રૂ' છુ. એ રીતિએ સામાન્યથી કહીને વિશેષથી કહે છે—ક્ષમાસમાળ વલિમાપ આસાવળાવ' (ક્ષમાશ્રમાળાનાં વૈલિયા ઞાશાત્તનયા)=ક્ષમાશ્રમણ પ્રતિ ( ગુરૂપ્રત્યે ) માખા દિવસમાં કરેલી, જ્ઞાનાદિ લાલાના નાશ કરનારી પ્રવૃત્તિઓ રૂપ ‘અશાતનાએથી થયેલા અપરા ધાનું હું પ્રતિક્રમણુ કરૂ છુ”- એમ સર્વ વાકયેામાં સમધ જોડવા.
હવે ‘ કઇ કેટલી અશાતના વડે ?’ તે જણાવે છે. ‘સિરીલાયર' (ગિરામ્યતથા)= તેત્રીશ પૈકી કાઇ પણ એક-એ-ત્રણ કે તેથી અધિક જે જેટલી થઇ હોય તે કરેક આશાતના રૂપ અપરાધને, અહીં આખા દિવસમાં અનેક આશાતનાઓના સંભવ હાવાથી ‘એ-એ વગેરે સઘળી ’ એમ કહ્યું છે. આશાતનાઓ નીચે પ્રમાણે છે.
(૧) ‘ગુરૂની આગળ ચાલવાથી’—નિષ્કારણુ ગુરૂની આગળ ચાલવાથી શિષ્યને વિનયને ભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org