________________
[ધ સ॰ ભા॰ ?–વિ૦ ર્-ગા॰ ૬ર
એ વંદનનું ખીજું કારણ સ્વાધ્યાય' કહ્યો. ૩-સાધુને યોગેન્દ્વહનમાં એક દિવસ નીવિગઇ અને આજે દિવસે આખિલ કરવાના સામાન્ય વ્યવહાર છતાં આયખિલની વારીમાં કારણવશાત્ નિષિગઈ કરવી પડે તેા તે પાળી પાલટવાના વિધિમાં કરાતા કાઉસગ્ગ અહીં કારણુ સમજવા, અર્થાત્ તે કાઉસ્સગ્ગ કરવા માટે કરે તે વન્દનનું ત્રીજું કારણ કાઉસ્સગ્ગ છે. ૪–ગુરૂના વિનચનું ઉલ્લંઘન, અર્થાત્ ગુરુની આજ્ઞા વગેરેનું ઉલ્લંઘન કરવારૂપ અપરાધ ખમાવવા માટે પહેલાં વન્દેન દઈ પછી ક્ષમાપના કરવી, તે ચેાથું ‘અપરાધ’ નામનું કારણ સમજવુ'. પĀખી ખામણાંનાં વદન વગેરે આ ‘અપરાધ” કારણમાં જ ગણાય છે, પ–કાઇ અન્ય ક્ષેત્રમાંથી વિહાર કરીને આવેલા સાધુએ મેટા હોય તેને વંદન કરે, તે ‘પ્રાŚક' નામનું કારણ જાણવું. એમાં વિધિ કહ્યો છે કેसंभोt अण्णसंभो - इआय दुविहा हवंति पाहुणया । મમી પ્રાયવિં, બાપુચ્છિતા ૩ ચંદ્રંતિ | ' “ ચરે પુળ ગાયરિત્ર, મંવિત્તા સંવિનાવિક તત્ત્વ |
66
પચ્છા વંયંત્તિ નર, યમોદ્દા બવ (ન) ચંતાવે રા
re
ભાવા—“ આવનાર સાધુઓમાં એક સાંભોગિક ( સમાન સામાચારીવાળા ) અને બીજા અસાંભાગિક (ભિન્ન સામાચારીવાળા) હોય. તેમાં જે સમાન સામાચારીવાળા હાય તા પેાતાના આચાર્ય ને પૂછીને તેને વંદન કરે, અને ભિન્ન સામાચારીવાળા હાય તે પહેલાં પેાતાના આચાર્ય ને વંદન કરીને—તેઓના આદેશ મેળવીને વંદન કરે, જો આવનારા ચેગ્ય ડાય તે આચાર્ય આદેશ આપે, નહિ તેા નિષેધ કરે.”
C
એમ પાંચમુ કારણુ ‘ પ્રાણૅ ક—પરાણા ’ સમજવુ. ૬—સયમમાં કાઈ · અતિક્રમાદિ ’ દોષ લાગે તે તેની આલેચના કરતાં ( પ્રાયશ્ચિત્ત લેતાં ) વંદન કરવાનું વિધાન છે, તે છઠ્ઠું’ કારણ ‘આલેાયણા' જાણવું, ( આવનિયુ॰ વૃત્તિમાં વિહાર કરીને આવે ત્યારે વિહારની આલેાચના માટે ગુરુને વદન કરે તેને આમાં અત॰ત ગણ્યું છે. ) છ-ભેાજન કર્યા પછી વધુ છૂટા રાખેલા આગારાના ત્યાગ રૂપ લિમિ તિવિયા-ચોવિદા' આદિ વિશેષ પચ્ચક્ખાણ કરે ત્યારે અથવા પચ્ચક્ખાણ એકાસણાદિનું કર્યું હોય તે ઉપવાસાદિનું કરે ત્યારે, એમ પુનઃ પચ્ચક્ખાણુ માટે કરાતા ગુરૂવન્દનનું સાતમું ‘સવર' નામનું કારણ જાણવું, અને ૮-ઉત્તમા એટલે અનશન, અર્થાત્ અંતકાળે સલેખના કરવા માટે કરાતા વંદનને ઉત્તમા–વંદન કહેવાય છે, એ ગુરુવંદનનું' આઠમું કારણ ‘ ઉત્તમા` ' જાણવું. વદનનાં આઠ કારણેાનું આ પદરમું દ્વાર કહ્યું. હવે છેલા–સાલમા દ્વારમાં ગુરૂવન્દન નહિ કરવાથી થતા દાષા કહે છે.
" माणो अविणय खिंसा, नीआगोयं अबोहि भवबुड्ढी ।
55
ܕ
Jain Education International
અનમતે છંદોસા, વં અહન-ગમિનું ૫૫ ’
ભાવા - ગુરૂને નહિ નમવાથી ૧-અભિમાન, ૨-અવિનય, ૩-શાસનની અપભ્રાજના (નિંદા), ૪–નીચ ગે!ત્રના બંધ, ૫-એધિ (સમકિતપ્રાપ્તિ)ની દુર્લભતા, અને ૬-સંસારની વૃદ્ધિ, એમ છ દોષા થાય છે. એમ ગુરુવન્દેનનાં કુલ ૧૯૮ સ્થાનાા જાણવાં '
એ (પૃ॰ ૪૬૮માં ) ગુરૂવંદનની દ્વારગાધામાં જણાવેલાં સાલ દ્વારાથી એક સે। અઠ્ઠણુ સ્થાના
For Private & Personal Use Only
www.jainelibrary.org