________________
પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનનાં આઠ કારણે ]
૪૮૭ " किइकम्म पि कुणतो, न होइ किइकम्मनिज्जराभागी।
बत्तीसामन्त्रयरं, साहू ठाणं विराईतो ॥१२०५॥" “ જીવોસપરિશુદ્ધ, fagi = વડંકા ગુof I
તો પાવરૂ નિવાળ, જિન વિમાનવા વા ?૨૧ળી'' (બાવનિ૦િ ) ભાવાર્થ-“ગુરુવંદન કરવા છતાં પણ જે સાધુ બત્રીશમાંના એક પણ દેષથી વિરાધે છે, તે ગુરૂવંદનના કર્મનિર્જરારૂપ ફળને પામતો નથી. જે બત્રીશ દેષરહિત–શુદ્ધ વિધિપૂર્વક ગુરુવંદન કરે છે તે અલ્પકાળમાં મોક્ષને કે વૈમાનિક દેવપણને પામે છે.” ગુરૂવંદનનું આ ચૌદમું દ્વાર કહ્યું. હવે પંદરમા દ્વારમાં આઠ કારણે કહે છે.
પરિશમો સાજુ, કિસાવરપાદુ !
શાસ્ત્રોથળાસંવરણે, ઉત્તમ જ વંધાવે ”(વનિ, ભ૦ ૨૨૦૦) ભાવાર્થ_“શાસ્ત્રમાં સર્વ અનુષ્ઠાનો સાધુઓને ઉદેશીને કહેલાં છે, તેમાંથી જેટલાં જે રીતિએ ઘટતાં હોય તેટલાં તે રીતિએ શ્રાવકને પણ કરવાનાં છે, એવી શાસ્ત્રની મર્યાદા હોવાથી અહીં વંદનનાં આઠ કારણો મુખ્યતયા સાધુને ઉદ્દેશીને કહ્યાં છે–એમ સમજવું. તેમાં ૧–પ્રતિક્રમણમાં સવારે તથા સાંજે ચાર ચાર વખત બે બે વંદન દેવાય છે તેનું અહીં એક જ પ્રતિક્રમણ” કારણું ગયું છે, એટલે કે-એક ગુરુવંદન પ્રતિકમણનું ૨–વાચના વગેરે સ્વાધ્યાયમાં દેવાતાં ત્રણેય ગુરુવંદનને ભેગાં ગણીને એક સ્વાધ્યાયનું, તેમાં એવો વિધિ છે કે–સાધુ (ગની ક્રિયામાં) એક સઝાય પરઠવતાં; બીજું પ્રવેદન (પયગું) કરતાં, તેમાં વંદન દઈને જે સૂત્રાદિને ઉદ્દેશ કે સમુદેશ કર્યો હોય તે ભણે, આ ઉદ્દેશ-સમુદેશનાં વંદને પ્રવેદનના વન્દનમાં જ ગણ્યાં છે, એમ ભણતાં (સ્વાધ્યાય કરતાં) સૂર્યોદયથી પિણે પ્રહર (પાદનપેરિસી) જેટલે સમય જાય ત્યારે જે તે ભણવાનું (બાકી) ન હોય તો તે જ વખતે વન્દન કરીને અને ભણવાનું બાકી હોય તે વંદન કર્યા વિના જ પાત્રો પડિલેહે અને બાકીનું પછી ભાણે, ત્રીજું કાળ વખતે વન્દન કરીને કાળનું પ્રતિક્રમણ કરે (કાળ પડિક્ટમે), (એમ પૂર્વકાલિન સાધુ સમાચારીને ક્રમ હતો. વર્તમાનમાં તે માત્ર ગોઠડન કરતાં ૧. સઝાય પરઠવતાં, ૨. પ્રવેદન કરતાં અને ૩. કાળા પ્રતિક્રમતાંગની ક્રિયામાં જ અપાય છે.) એ સ્વાધ્યાયને કારણે દેવાતાં ૩ વંદનનું બીજું કારણ “સ્વા ધ્યાય” જાણવું, એમ પ્રતિકમણનાં ચાર અને સ્વાધ્યાયનાં ત્રણ મળીને સાત વંદન સવારે દેવાય છે, અનુજ્ઞાનાં વંદન આમાં જ અંતર્ગત જાણવાં. સવાર પ્રમાણે સાંજે પણ એ સાત વંદન દેવાય છે, દરરોજ દેવાનાં હોવાથી ઉપવાસી કે ભેજનવાળા સાધુને આ ચૌદ “પ્રવવંદન” છે, ભેજન કરનારને (ચૌદ ઉપરાંત) આગળ કહીંશું તે પચ્ચકખાણનાં વધારે છે. કહ્યું છે કે –
" चत्तारि पडिक्कमणे, किइकम्मा हुंति तिनि सज्झाए ।
પુત્રણે ગવર, શિરૂભા વોટ્સ વિ શા ” (ાવનિ, ૨૨૦) ભાવાર્થ-“ચાર વંદનો પડિકકમણમાં અને ત્રણ સ્વાધ્યાયમાં થાય છે, એ મધ્યાહન પહે લાંના સાત અને મધ્યાહન પછીનાં એ જ સાત મળીને ચોદ વંદન (દરરોજ-ધવ) થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org