________________
૪૮૬
[ ૦ સં૰ ભા૦ ૧-વિ∞ ર–ગા॰ દુર પ્રમાદવશ હાય કે આહાર-નિહાર કરતા કે કરવાની ઇચ્છાવાળા હોય ત્યારે નિષેધ છતાં વđન કરવું. ૧૮. રૂદ્ર્ષ્ટદાષ-ગુરુ રાષાયમાન હાય કે પેાતાને કોઈ કારણે ક્રોધ થયેા હાય, તે વખતે ક્રોધયુક્ત વંદન કરવું. (અહીં ક્રોધની મુખ્યતા માનીને આ દોષને સત્તરમા દોષથી જુદો કહ્યો છે.) ૧૯. તજ નાદોષ-‘તમે ન વાંદવાથી ગુસ્સા નથી કરતા વાંદવાથી પ્રસન્ન નથી થતા, અર્થાત્ તમા વંદન કરનાર નહિ કરનારના ભેદને ઓળખતા જ નથી'-એમ એલીને ત ના કરવાપૂર્વક, અથવા ‘ઘણા લેાકેાની હાજરીમાં મને વંદન કરાવે છે, પણ એકલા હશે ત્યારે ખબર પાડીશ’–એવી બુદ્ધિથી કે તજની આંગળીથી કે મસ્તકથી અપમાન કરવાપૂર્વક વંદન કરવુ, ૨૦ શર્દાષ-ગુરુને કે લેાકેાને આ ભક્ત છે’–એમ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે માયાથી વંદન કરવું અથવા કપટથી માંદગી વગેરેનું બહાનુ કાઢી જેમ-તેમ વંદન કરવુ. ૨૧. હીલિતદાષ-અરે, ગુરુ ! હું વાચકજી! તમાને વાંઢવાથી શુ ફળ મળશે ?' વગેરે કહીં અવજ્ઞાપૂર્ણાંક વંદન કરવું. ૨૨. વિપરિ કુચિતદાષ-અ. વંદન કરી વચ્ચે દેશકયાદ્રિ ત્રિકથા કરવી. ૨૩. દૃષ્ટાદૃષ્ટદાષ-ઘણાઓની સાથે વંદન કરતાં બીજાની આડથી ગુરુ દેખી ન શકે ત્યારે કે અંધારૂ હાય ત્યારે વંદન નહિ કરવું–એસી જવું અને ગુરુ દેખે ત્યારે વંદન કરવા માંડવું. (સ્તનર્દેષમાં ‘લેાકેા દેખે' તેમ અને અહીં' ‘ગુરુ દેખે-ન દેખે’ તેમ–એ ભેદ સમજવા.) ૨૪. શૃગદાષ પહેલાં જણુાળ્યુ તેમ વદનમાં ‘અો જાય’ વગેરે ખેાલીને આવર્તો કરતાં બે હુયેલી લલાટના મધ્ય ભાગે લગાડવી જોઇએ તે લગાડે નહિ કે લલાટની આજુમાં જમણી-ડાખી તરફ લગાડે. ૨૫. કરદાષ-કર એટલે રાજાતિના કર–દાણુ, તેની પેઠે ‘અરિહંતે કહેલા આ વંદનરૂપી કર પણ અવશ્ય ચૂકાવવા જોઇએ’– એમ માનીને વંદન કરવુ. મુક્તદોષ-દીક્ષા લેવાથી રાજા વગેરેના લૌકિક કરામાંથી તા છૂટયા, પણ આ વંદનરૂપી કરમાંથી છૂટાય તેમ નથી, અર્થાત્ કયારે છૂટીએ –એમ માની વન કરવું. ૨૭. આશ્લિષ્ટાનાશ્લિષ્ટદાષ-મત્તે જાયં વગેરે મેલીને બાર આવર્ત કરવાનાં કહ્યાં છે તે એ હથેલીથી નીચે રજોહરણને અને ઉપર લલાટને સ્પર્શીવાથી થાય છે, આની ચતુગી થાય છે. ૧–રજોહરણ અને લલાટ અને સ્થલે હથેલીઓના સ્પર્શ કરે, ૨. રોહરણને સ્પર્શે લલાટને ન સ્પર્શે, ૩. લલાટને સ્પર્શે –રજોહરણને ન સ્પર્શે, અને ૪. બન્નેને ન સ્પર્શે, એમાં પહેલા ભાંગા નિર્દોષ છે, ખાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે. ન્યૂનદોષ-વદનસૂત્રના અક્ષરાના પૂર્ણ ઉચ્ચાર ન કરવા, અથવા બે અવનત વગેરે પૂર્વે કહેલાં પચીસ આવશ્યક ન કરવાં-અધુરાં કરવાં. ૨૯. ઉત્તરચૂડાદાષ-વદન પૂર્ણ કર્યા પછી મેોટા અવાજે “મસ્થળ યંમિ' એમ ફરીથી શિખા ચઢાવવાની જેમ વધારે માલવું. ૩૦ મૂકદાષ-મુગાની જેમ વન્દેનસૂત્રના અક્ષરા, આલાવા વગેરે મનમાં જ વિચારવા-પ્રગટ ખેલવા નહિ (અથવા અવ્યક્ત-ન સમજાય તેમ ગણગણુ ખેલવા) ૩૧. હફ્તરદાષ-સૂત્રના ઉચ્ચાર મેોટા અવાજથી કરવા, અર્થાત્ અસભ્ય રીતે ઘાંટા પાડીને સૂત્ર બેાલવું. ૩ર. ચુડલિદેષ-ચુડલ=સળગાવેલું... ઉખાડીયુ, જેમ બાળક ઉંબાડીયાને છેડેથી પકડીને ભમાવે તેમ એઘાને છેડેથી પકડીને ભમાવતા વંદન કરવું, અથવા હાથ લાંખા કરીને હું વંદન કરૂં છું.”—–એમ ખેલતાં વંદન કરવુ, બધા સાધુની સામે હાથ ભમાવીને સહુને વાંદુ. છું' એમ ખેલવું. આ બત્રીસ ઢાષાને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ ગુરુવંદન કરવુ. કહ્યુ છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org