________________
.
૧૩૦
[
૨. આત્મા નિત્ય છે! આત્માને ઉત્પત્તિ કે નાશ થવાનું કારણ નિહ હાવાથી તે નિત્ય પદાર્થ છે. ખૌદ્ધો આત્માનું અસ્તિત્વ સ્વીકારવા છતાં તેને નાશવંત માને છે, તે આ કથનથી અ
સત્ય ઠરે છે.
૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૨
૩. આત્મા કર્યાં છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે કમ મધનાં કારણેાથી યુક્ત આત્મા પાતે તે કારણેાદ્વારા તે તે કર્મોને ઉપજાવે છે અધ કરે છે. આ કથનથી આત્મા કાંઈ કરતા જ નથી–એમ માનનારા કપિલને સાંખ્યમત અસત્ય ઠરે છે.
કાય –કારણભાવની વ્યવસ્થા છે તે કેમ ટકી શકશે? તમારા કથન પ્રમાણે તા ‘ગમે તેવા વિલક્ષણ કારણથી ગમે તેવું વિલક્ષણ કાય થઈ શકે' એ અસત્યને પણ સત્યરૂપે સ્વીકારવું પડશે, કે જે પ્રત્યક્ષ રીતિએ કયાંય કદાપિ બનતું નથી; માટે જ ઉપર કહ્યા પ્રમાણે ચૈતન્ય એ પૃથ્વી વગેરે ભૂતાનું કાય (કે ધર્મ ) નથી જ. એ પ્રમાણે ચૈતન્ય જો ભૂતાના ધર્મ કે કારૂપ નથી છતાં અનુભવથી તે સિદ્ધ છે, તે તેના નિષેધ પણ કેમ થાય ? માટે જ જેમ ચેતનારૂપે સ્મૃતિ આદિ આત્મગુણા અનુભવપ્રત્યક્ષ છે, તેમ તેના આધારરૂપે આત્મા પણ પ્રત્યક્ષ છે જ, એમ માનવું જોઈએ.
૨૧. એવા નિયમ છે કે જે પદાર્થ પદાÖરૂપે સત્ છે, તેના કાઈ કાળે સર્વથા ( અભાવરૂપ) નાશ થતા જ નથી. આત્મા પણ (દ્રવ્ય—ગુણપર્યાયરૂપે) સત્ પદાર્થ છે, તેથી તે નિત્ય-શાશ્વતા છે, જ્ઞાનાદિ ગુણાને ધારણ કરનારા હોવાથી તે ગુણી છે, તે જ્ઞાનાદિ ગુણો પણ તેના સહભાવી ધર્મવાળા હેાવાથી શામ્યતા છે. ગુણ ગુણી પરસ્પર સાપેક્ષ હાવાથી એકબીજા વિના સભવી શકે જ નહિ, માટે ગુણી આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને તેના જ્ઞાનાદિ ગુણે! પણ સહભાવીધ રૂપે હંમેશાં સાથે રહેનારા હૈાવાથી ગુણરૂપે નિત્ય છે, એમ બન્ને નિત્ય—શાશ્વતાં તત્ત્વ છે. તે ઉપરાન્ત પદાર્થ માત્રને પર્યાયા-રૂપાંતરો હોય છે, કે જે પદાર્થના ક્રમભાવી ધમાઁ હાવાથી ઉત્પત્તિનાશ સ્વભાવવાળા છે, તે એક પછી એક ક્રમશઃ પ્રગટે છે, અર્થાત્ એકના નાશ થાય છે ત્યારે બીજાની ઉત્પત્તિ થાય છે. એ રીતિએ પદાર્થના પર્યાય ( રૂપાન્તા) અનિત્ય હૈાય છે, આત્મા પદાથૅના પણ પર્યાયેા અનિત્ય હોવાથી આત્મા દ્રવ્ય તથા ગુણથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આત્માનું સ્વરૂપ આવુ નિત્યાનિત્ય હાવા છતાં બૌદ્દો જે આત્માને એકાન્ત અનિત્ય જ માને છે, તે કાઈ પણ પ્રકારે સાચુ નથી. જો આત્માને ક્ષવિન શ્વર જ માનીએ, તો બંધ અને મેાક્ષ–એ એ અવસ્થાએ પણ એક જ આત્મામાં ધટે જ નહિ, કારણ કે—બૌદ્ધના મતે કર્માંબધ થાય તે ક્ષણે જ તે આત્મા નાશ પામે છે અને બીજી ક્ષણે ખીન્ને જ આત્મા ઉત્પન્ન થાય છે, તે ક્રમ બંધ કરનારા–નાશ પામેલા આત્માને મોક્ષ કેમ ઘટે ? અર્થાત્—આત્માને ક્ષણિક માનવાથી ક્રમે ક્રમે થનારા બંધ–મેાક્ષ પર્યાય એક આત્મામાં થઈ શકે જ નહિ, ઊલટું એમ માનવાથી તા કર્મબંધન અન્યને થાય અને મેક્ષ અન્ય આત્માનેા થાય, એમ ઊલટુ' માનવુ પડે, કે જેથી ભૂખ બીજાને લાગે અને તૃપ્તિ ખીજાને થાય, અનુભવ કરનાર કાઈ હાય અને તેનું સ્મરણ કાઈ બીજાને થાય, દવા કાઈ ખાય અને રાગ ખીજાતો જાય, તપનાં કષ્ટો નાશ પામનાર સહન કરે અને સ્વર્ગનાં સુખ ઉત્પન્ન થનારા ખીજો ભાગવે, અભ્યાસ કરનારા ખીજો હાય અને જ્ઞાની ખીો થાય,' વગેરેની જેમ વિલક્ષણતા ઉભી થાય, કે જે માનવા યાગ્ય નથી-વટે તેમ જ નથી : માટે જેમ સુવણ વસ્તુરૂપે તથા તેના વર્ણાદિ ગુણુરૂપે કાયમ રહે છે અને તેના કહું, કડી, વીંટી, વેઢ વગેરે જુદા જુદા આકાર બદલાય છે; તેમ જગતમાં પદાર્થ માત્ર દ્રવ્ય અને ગુણુરૂપે નિત્ય રહે છે અને તેની અવસ્થાએ, આકારા, કે જેને પર્યાયેા કહેવાય છે તે બદલાયા કરે છે. એ મુજમ આત્મા પણ દ્રવ્ય અને ગુણુથી નિત્ય છે, માત્ર તેની અવસ્થાએ અનિત્ય છે—એમ માનવું તે જ સત્ય છે.
Jain Education International
૨૨. જગતમાં દરેક જીવ જુદા જુદા પ્રકારનાં સુખ-દુઃખનો અનુભવ કરે છે, તે પ્રત્યક્ષ છે. એ સુખદુઃખ કારણ સિવાય થતાં નથી. કારણ સિવાય પણ થતાં હોય તો હંમેશાં એક જ સુખ કે દુઃખ રહેવું જોઈએ,
For Private & Personal Use Only
www.jainelibrary.org