________________
પ્ર૦ ૨ શ્રાવકનાં વ્રતાના ભાંગા ]
39
મળ—વય-વ્હાયોને, જો જારાવળે અનુમડું ન । —વું—તિનોને, સત્તા સન્નેય મુળવા I ? ॥ “ पढमिको तिन्नि तिआ, दुन्नि नवा तिनि दो नवा चेव । कालतिगेण य सहिया, सीआलं होइ भंगसयं ॥ २ ॥ " सीआलं भंगसयं, पच्चक्खाणंमि जस्स उवलद्धं । सो खलु पच्चक्खाणे, कुसलो सेसा अकुसला उ ॥ ३ ॥
46
(આ॰ પ્રતમાથ॰ ૧-૬-૮ )
ભાવાર્થ “ મન-વચન અને કાયાના યાગથી કરવા, કરાવવા અને અનુમેદવાદ્વારા એકસયેાગી, દ્વિકસયાગી અને ત્રિસયાગીની સાત સપ્તભગીઓદ્વારા ઓગણપચાસ ભાંગા થાય, તેમાં પહેલા ત્રિવિધ–ત્રિવિધના એક, પછીના ( ત્રિવિધ–દ્વિવિધ, ત્રિવિધ–એકવિધ અને દ્વિવિધત્રિવિધ એ) ત્રણના ત્રણ ત્રણ મળી નવ, પછીના (દ્વિવિધ-દ્વિવિધ અને દ્વિવિધ-એકવિધ એ ) એના નવ નવ મળી અઢાર, પછી એકવિધ-ત્રિવિધના ત્રણ અને ( એકવિધ-દ્વિવિધ, એકવિધએકવિધ એ) એના નવ નવ મળી અઢાર ભાંગા થાય. એમ કોષ્ટક નં. ૯ કુલ (૧+૯+૧૮+૩+૧૮=૪૯ ) ઓગણપચાસ ભાંગા થાય (જીએ કાષ્ટક ન. ૯). તેને ત્રણેય કાળના પચ્ચક્ખાણુની અપેક્ષાએ ત્રણગુણા કરતાં ૧૪૭ થાય. જે આત્માએ પચ્ચક્ખાણુના આ ૧૪૭ ભાંગાનું જ્ઞાન મેળવ્યું હાય તે વસ્તુતઃ પચ્ચક્ખાણમાં કુશલ છે, બાકીના અકુશલ છે. ” વૈકાલિક પચ્ચક્ખાણુ-અહી ત્રણેય કાળ સંબંધી પચ્ચક્ખાણ એ રીતિએ થાય કે ભૂતકાળમાં કરેલાં તે તે પાપાની નિન્દા કરવી, વમાનમાં તે તે પાપકાર્યાનાં નિમિત્તોથી અટકવું ( સંવર કરવા) અને ભવિષ્યકાળે તે તે પાપકર્મો નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી ( પચ્ચક્ખાણુ કરવું ). કહ્યું છે કે અચનિામિ, પશુqi સંમિ, અળાનું પદ્મજ્ઞાનિ” અર્થાત્ · અતીતકાળના પાપને નિંદુ છું, વર્તમાનકાળમાં પાપના સવર કરું છું ( અટકું છું) અને ભવિષ્યકાળે પાપ નહિ કરવાનાં પચ્ચક્ખાણુ કરું છું. '
46
ܕ
૧૬૫
એ પ્રમાણે એક અહિંસાના જ ત્રિકાળવિષયક ૧૪૭ ભાંગા થયા. તે મુજબ ખીજા વ્રતાના પણુ ગણુતાં કુલ પાંચેય અણુવ્રતાના ભાંગા ૧૪૭૪૫=૭૩૫ થાય, અર્થાત્ શ્રાવકાના એટલા પ્રકારો થાય એમ સમજવું. કહ્યું છે કે
Jain Education International
યોગ | ૩|૩|૩|૨ ૨ ૨ ૧ ૧/૧ કરણ |૩|૨|૧|૩|૨|૧|૩|૨| ભાંગા |૧| ૩ | ૩ | ૩ | ૯ |૯|૩||
For Private & Personal Use Only
दुविहा अडविहा वा, बत्तीसविहा व सत्तपणतीसा ।
59
સોહત ૫ સફ્સ મળે, બટ્ટયવ્રુત્તા વળો ॥ ? | (શ્રા॰ વ્રતમ વચ્॰ ૨)
ભાવાર્થ – શ્રાવકે વિરત–અવિરત એમ બે પ્રકારના હાય, વિરતના દ્વિવિધ-ત્રિવિધ વગેરે છ ભાંગા ગણી તેમાં ઉત્તરગુણવાળા અને અવિરતિ મેળવતાં આઠ પ્રકારા થાય છે. એ જ છ લાંગાને પાંચેય અણુવ્રતથી ગુણતાં ૩૦ અને તેમાં ઉત્તરગુણવાળા અને અવિરતિ એ એ મેળવતાં ૩૨ પણ થાય. વળી ઉપર જણાવ્યા તેમ સાત સપ્તલગીથી થતા ત્રણ કાળના ૧૪૭ ને પાંચગુણા
www.jainelibrary.org