SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ " [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨ગા. ૨૪ કરતાં પાંચ અણુવ્રતના અસગી ૭૩પ થાય અને (કેષ્ટક ચોથાની પાંચમી દેવકુલિકામાં બતાવ્યા પ્રમાણે એકવિધ-દ્વિવિધાદિ સગી ભાંગાએ તે) સોલ હજાર, આઠ, આઠ (૧૬૮૦૮) પણ થાય છે.” અહીં એમ સમજવું કે–જેમ પૂર્વે છભંગીના ભાંગાઓની બાર દેવકુલિકાએ કહી, તેમ તે જ છ ભાંગાના ઉત્તર એકવીસ ભાંગાની, નવ ભાંગાની, ઓગણપચાસ ભાંગની તથા એકસસુડતાલીસ ભાંગાની પણ બાર બાર દેવકુલિકાઓ (ભાંગાની સંખ્યાઓ) બને છે. કહ્યું છે કે “વી વસ્તુ મંગા, નિફિટ્ટા સાવ રે સુરે તે શિક વાવીશુ, સુરવીરં વિનવવેક ?” “gવ નવ મં, નિદ્દિા સાયા ને કુત્તા ' તે શ્વિય સાઉં, નવ વણેમિયા ૨ ..” " गुणवनं खलु भंगा, निद्दिट्ठा सावयाण जे सुत्ते ।। તે વિશે પંતપુળા, ગુણવને પવિવેગવા રૂ .” (ા કતમવિ૦ ૦ ૨૨–૨૨-૨૩) " सीयालं भंगसयं, ते चिय अडयालसयगुणं काउं । सीयालसएण जुअं, सव्वां जाण भंगाणं ॥१॥" ભાવાર્થ_એકવીસ ભાંગાના સગી ભાંગા બનાવવા માટે ૨૧ ને ૨૨ થી ગુણ ૨૧ વધારવા, નવ ભાંગાના સગી ભાંગા બનાવવા માટે નવને દશે ગુણી નવ વધારવા, ઓગણપચાસ ભાંગાના સગી ભાંગા કાઢવા માટે તેને પચાસે ગુણી ઓગણપચાસ વધારવા અને એકસેસુડતાલીસના સંયેગી ભાંગા બનાવવા માટે તેને એકસે અડતાલીસે ગુણી એકસેસુડતાલીસ વધારવા. એ પ્રમાણે ગણિત કરવાથી દરેકના સગી-અસગી કુલ ભાંગનો આંક નીકળે છે અને છેલ્લે બારેય વ્રતના કુલ ભાંગા કાઢવા માટે અગીઆરમી વખત એ પ્રમાણે ગણિત કરતાં છેલ્લી સર્વસંખ્યા ઉપજે છે, જે અહીં બતાવવામાં આવતી દેવકુલિકાઓથી સમજાશે.” નવ ભાંગાનું સ્વરૂપ-શ્રીભગવતીસૂત્રમાં ત્રણ ગની સાથે ત્રણ કરણના યોગે થતા ૧-ત્રિવિધ-ત્રિવિધ, ૨-ત્રિવિધ-દ્વિવિધ, ૩-ત્રિવિધ–એકવિધ, ૪-દ્વિવિધ-વિવિધ, પ-દ્વિવિધદ્વિવિધ, ૬-દ્વિવિધ એકવિધ, ૭—એકવિધ-વિવિધ, ૮-એકવિધ-દ્વિવિધ અને ૯-એકવિધ–એકવિધ, -એમ નવ ભાગે પચ્ચખાણ જણાવ્યું છે, તેના સગી–અસગી કુલ ભાંગાએ દરેક વખત દશગુણું કરી નવ વધારવાથી થાય છે. જુઓ કેષ્ટક નં. ૧૦. નવભગીની દેવકુલિકા-કોષ્ટક નં. ૧૦ એક વ્રતના ૯ બતોના ૯૯૯૯૯૯૯ શ્રીઆવશ્યકસૂત્રના આધારે બે વ્રતોના ૯૯ આઠ વ્રતોના ૯૯૯૯૯૯૯૯ બે કરશે અને ત્રણ વેગના ત્રિવિધ ત્રણ વ્રતના ૯૯૯ નવ વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯ ચાર વ્રતોના ૯૯૯૯. –ત્રિવિધાદિ જે છ ભાંગા પૂર્વે દશ વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯૯ પાંચ વ્રતના ૯૯૯૯૯ અગીઆર વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯૯૯ જણાવ્યા તેના ઉત્તરભાગા ૨૧ છ વ્રતોના ૯૯૯૯૯૯ | બાર વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯૯૯લ થાય છે. જુએ કોષ્ટક નં. ૧૧, સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy