________________
૧૬૪
ત્રિકસ યાગીની એક ષડ્સંગી-કોષ્ટક નં. ૬ ૩૬ ડ્રિંકસચેાગી સાથે ત્રીજા વ્રતના દ્વિવિ॰
ત્રિવિ
૩૬
૩૬
૩૬
૩૬
૩
""
""
ક્રમ
""
39
તા
૧ ૧-૨-૩
૨ ૧-૨-૪
૩ ૧-૨-૫
૪ ૧-૩-૪
૫ ૧-૩-૫
૬ ૧-૪-૫
૭-૨-૩-૪
- ૨-૩-૫
૯ ૩-૪-૫
૧૦ ૩-૪-૧
""
""
""
33
""
Jain Education International
""
""
'
22
""
در
""
.
એકવિ
35
,,
દ્વિવિ॰
એકવિ
૨૧૬
એ જ પ્રમાણે ચતુઃસયાગી
કાક ત. ૭
ભાંગા કાઢવા માટે ત્રિકસચેગીને પૂર્વની પેઠે છભંગીથી ગુણુવા જોઈએ, માટે ૨૧૬×Ç=૧૨૯૬ ભાંગા એક ચતુઃસ ંચાગના થયા. હવે કાષ્ટક નં. ૮ માં જણાવ્યા પ્રમાણે પાંચેય વ્રતના ચતુઃસાગ કુલ પાંચ રીતે થાય છે, માટે પાંચથી ગુણુતાં ૧૨૯૬×૪૫=૬૪૮૦ ભાંગા કુલ ચતુઃસંયોગી થાય. એ જ રીતિએ પંચસચેાગી કાઢવા માટે પણ પૂના ચતુઃસયાગી ૧૨૯૬ ને છગુણા કરતાં ૧૨૯૬×૬=૭૭૭ ભાંગા કુલ પાંચેય તેના ૫'ચસચેાગી થાય. પચસયેાગમાં કાષ્ટક નં. ૮ પાંચેય ત્રતા આવી જવાથી તેના બીજા પ્રકારે થાય નહિ.
ત્રિવિ
દ્વિવિ
એકવિ॰
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨—ગા. ર૪ સચેાગી દશ પ્રકારે થયા, તેમ ત્રિકસચેાગી પણ દૃશ રીતિએ થાય (જીએ કાષ્ટક ન. ૭). એ ત્રતાના દ્વિકસ યાગી ૩૬ ભાંગાને ત્રીજા વ્રતની ષડ્લગીથી ગુણતાં ઉપજતા ૨૧૬ આંકને દશથી ગુણતાં પાંચેય વ્રતાના ત્રિકસચેાગી ભાંગા ૨૧૬૦ થાય.
એ પ્રમાણે પાંચેય વ્રતાના અસયેગી, દ્વિકસ ચેાગી, ત્રિકસ યાગી, ચતુઃસ યોગી અને પચસયોગી મળી કુલ ૩૦+૩૬૦+૨૧૬૦-૬૪૮૦-૭૭૭૬=૧૬૮૦૬ ભાંગા થાય. તેમાં ઉત્તરગુણવાળા અને અવિરતિવાળા-એમ એ વધારતાં કુલ ૧૬૮૦૮ પાંચ અણુવ્રતધારી શ્રાવકનાં ભાંગા થાય. આ વિધિ મુજબ બધી દેવકુલિકાઓનું ગણિત સ્વયમેવ સમજી લેવું.
ભગવતીસૂત્રના આધારે વ્રતાના ભાંગા–અહીં સુધીનું વર્ણન આવશ્યકનિયુક્તિના આધારે કર્યું". ભગવતીસૂત્રમાં તે નીચે પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધાદ્રિ નવભંગી કહી છે.
ક્રમ
વ્રતા
૧ ૧-૨-૩-૪ ૨ ૧-૨-૩-૧ ૩ ૧-૨-૪-૫
૪ ૧-૩-૪-૫ ૫ ૨-૩-૪-૫
વ્રતના ૪૯ ભાંગા-વ્રત ઉચ્ચરવામાં યોગ અને કરણની સાત સપ્તભંગીઓ થાય છે. તેમાં ૧–હિંસા કરે નહિ મનથી, ૨-હિંસા કરે નહિ વચનથી, ૩–હિંસા કરે નહિ કાયાથી, ૪– હિંસા કરે નહિ મન–વચનથી, ૫–હિંસા કરે નહિ મન-કાયાથી, ૬-હિંસા કરે નહિ વચન–માયાથી અને ૭–હિંસા કરે નહિ મન-વચન-કાયાથી; એ પહેલી સપ્તભંગી ત્રણ ચેાગાની સાથે ‘ સ્વયં કરે નહિ ' એ એક જ કરણની થઈ. એમ (ર) કરાવે નિહ તેની, (૩) અનુમેન્દ્રે નહિ તેની, (૪) કરે નહિ-કરાવે નહિ–એ એ કરણાની, (૫) કરે નહિ–અનુમાદે નહિ એ એની, (૬) કરાવે નહિ–અનુમાદે નહિ એ એની તથા (૭) કરે નહિ–કરાવે નહિ–અનુમે દે નહિ એમ ત્રણેય કરણાની, એ મુજબ કુલ સાત સપ્તભંગીથી ( ૭×૭=૪૯ ) એગણપચાસ ભાંગા થયા.
"
વ્રતના ૧૪૭ ભાંગા–ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એમ ત્રણેય કાળનું પચ્ચક્ખાણ થઈ શકે છે, માટે ૪૯ ને ત્રણથી ગુણતાં ૧૫૭ ભાંગા થાય. કહ્યું છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org