SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ત્રિકસ યાગીની એક ષડ્સંગી-કોષ્ટક નં. ૬ ૩૬ ડ્રિંકસચેાગી સાથે ત્રીજા વ્રતના દ્વિવિ॰ ત્રિવિ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩ "" "" ક્રમ "" 39 તા ૧ ૧-૨-૩ ૨ ૧-૨-૪ ૩ ૧-૨-૫ ૪ ૧-૩-૪ ૫ ૧-૩-૫ ૬ ૧-૪-૫ ૭-૨-૩-૪ - ૨-૩-૫ ૯ ૩-૪-૫ ૧૦ ૩-૪-૧ "" "" "" 33 "" Jain Education International "" "" ' 22 "" در "" . એકવિ 35 ,, દ્વિવિ॰ એકવિ ૨૧૬ એ જ પ્રમાણે ચતુઃસયાગી કાક ત. ૭ ભાંગા કાઢવા માટે ત્રિકસચેગીને પૂર્વની પેઠે છભંગીથી ગુણુવા જોઈએ, માટે ૨૧૬×Ç=૧૨૯૬ ભાંગા એક ચતુઃસ ંચાગના થયા. હવે કાષ્ટક નં. ૮ માં જણાવ્યા પ્રમાણે પાંચેય વ્રતના ચતુઃસાગ કુલ પાંચ રીતે થાય છે, માટે પાંચથી ગુણુતાં ૧૨૯૬×૪૫=૬૪૮૦ ભાંગા કુલ ચતુઃસંયોગી થાય. એ જ રીતિએ પંચસચેાગી કાઢવા માટે પણ પૂના ચતુઃસયાગી ૧૨૯૬ ને છગુણા કરતાં ૧૨૯૬×૬=૭૭૭ ભાંગા કુલ પાંચેય તેના ૫'ચસચેાગી થાય. પચસયેાગમાં કાષ્ટક નં. ૮ પાંચેય ત્રતા આવી જવાથી તેના બીજા પ્રકારે થાય નહિ. ત્રિવિ દ્વિવિ એકવિ॰ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨—ગા. ર૪ સચેાગી દશ પ્રકારે થયા, તેમ ત્રિકસચેાગી પણ દૃશ રીતિએ થાય (જીએ કાષ્ટક ન. ૭). એ ત્રતાના દ્વિકસ યાગી ૩૬ ભાંગાને ત્રીજા વ્રતની ષડ્લગીથી ગુણતાં ઉપજતા ૨૧૬ આંકને દશથી ગુણતાં પાંચેય વ્રતાના ત્રિકસચેાગી ભાંગા ૨૧૬૦ થાય. એ પ્રમાણે પાંચેય વ્રતાના અસયેગી, દ્વિકસ ચેાગી, ત્રિકસ યાગી, ચતુઃસ યોગી અને પચસયોગી મળી કુલ ૩૦+૩૬૦+૨૧૬૦-૬૪૮૦-૭૭૭૬=૧૬૮૦૬ ભાંગા થાય. તેમાં ઉત્તરગુણવાળા અને અવિરતિવાળા-એમ એ વધારતાં કુલ ૧૬૮૦૮ પાંચ અણુવ્રતધારી શ્રાવકનાં ભાંગા થાય. આ વિધિ મુજબ બધી દેવકુલિકાઓનું ગણિત સ્વયમેવ સમજી લેવું. ભગવતીસૂત્રના આધારે વ્રતાના ભાંગા–અહીં સુધીનું વર્ણન આવશ્યકનિયુક્તિના આધારે કર્યું". ભગવતીસૂત્રમાં તે નીચે પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધાદ્રિ નવભંગી કહી છે. ક્રમ વ્રતા ૧ ૧-૨-૩-૪ ૨ ૧-૨-૩-૧ ૩ ૧-૨-૪-૫ ૪ ૧-૩-૪-૫ ૫ ૨-૩-૪-૫ વ્રતના ૪૯ ભાંગા-વ્રત ઉચ્ચરવામાં યોગ અને કરણની સાત સપ્તભંગીઓ થાય છે. તેમાં ૧–હિંસા કરે નહિ મનથી, ૨-હિંસા કરે નહિ વચનથી, ૩–હિંસા કરે નહિ કાયાથી, ૪– હિંસા કરે નહિ મન–વચનથી, ૫–હિંસા કરે નહિ મન-કાયાથી, ૬-હિંસા કરે નહિ વચન–માયાથી અને ૭–હિંસા કરે નહિ મન-વચન-કાયાથી; એ પહેલી સપ્તભંગી ત્રણ ચેાગાની સાથે ‘ સ્વયં કરે નહિ ' એ એક જ કરણની થઈ. એમ (ર) કરાવે નિહ તેની, (૩) અનુમેન્દ્રે નહિ તેની, (૪) કરે નહિ-કરાવે નહિ–એ એ કરણાની, (૫) કરે નહિ–અનુમાદે નહિ એ એની, (૬) કરાવે નહિ–અનુમાદે નહિ એ એની તથા (૭) કરે નહિ–કરાવે નહિ–અનુમે દે નહિ એમ ત્રણેય કરણાની, એ મુજબ કુલ સાત સપ્તભંગીથી ( ૭×૭=૪૯ ) એગણપચાસ ભાંગા થયા. " વ્રતના ૧૪૭ ભાંગા–ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એમ ત્રણેય કાળનું પચ્ચક્ખાણ થઈ શકે છે, માટે ૪૯ ને ત્રણથી ગુણતાં ૧૫૭ ભાંગા થાય. કહ્યું છે કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy