________________
પ
[ ધ સ′૦ ભાઇ વિર્–૦ જ પણ દીક્ષા છેડયા પછી તેમણે ત્રણ વર્ષ સુધીમાં જોખાને મેષ પમાડીને મડયા ઢાય, તે પશુ તેના પૂર્વાચાના ગણાય છે, કહ્યું છે કે—
“નૌ કુળ નિત્યŕરો, બવાડ્મયો ૩ વિશાળ । आरेण पव्वावे, सयं च पुव्वायरिअसन्वो || २ || "
ભાવાર્થ –“જે દીક્ષામાંથી ગૃહસ્થ બનેલા ‘મુ'ડ' અથવા ‘અસુંડ' હાય તે તથા તેણે તે પછી ત્રણુ ની અંદર જે બીજાને મુડયા હોય તે સત્ર તેના જ પૂર્વાચાર્યાંના જાણુવા.” એ ટૂંકમાં ‘દિશાનુ” (જેના જેના ઉપર જે પ્રમાણે અધિકાર હાય તેનું ) સ્વરૂપ જાણવું. દાન દેનારા સામાન્ય સ્થિતિના શ્રાકે પાતાની ઉપર કરેલા ઉપકારની અપેક્ષાએ ગુરૂના અધિકારના વિચાર કરીને, જ્યારે અને સરી અવસ્થાવાળા સાધુઓને દાન દેવાના અવસર પ્રાપ્ત થાય, ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે દિશાથી નજીકના હોય તેમને દાન આપવુ એ દાનના વિધિમાં ઉત્સર્ગ –અપવાદનું રહસ્ય જાણવું.
‘સાધુને નિમંત્રણ કરવું, ભિક્ષા આપવી' વગેરે દાન દેવામાં ઉપયેાગી વિશેષ સ્વરૂપ તે અતિથિસ વિભાગ વ્રતના અધિકારમાં (પૃ૦ ૨૭૦ માં) કહેલું જ છે.
આ સુપાત્રદાન, દાતારને ‘દિવ્ય’ ( દેવલાકનાં ) અને ‘ઔદારિક’( ઉત્તમ મનુષ્યાદિ ભવનાં ) ઈસુખા-સમૃદ્ધિ-સામ્રાજ્ય વગેરે આપીને મેાક્ષસુખને પણ શીઘ્ર આપે છે. કહ્યુ છે કે~~~ “ અમથું સુવાવાળ, ગળુ વાણત્રિકવિત્તિવાળા:
રોહિ વિ ધ્રુવો મળિયો, તિ િવિ મોનાબ વૃિત્તિ ।।”
ભાવાથ - અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન, એમ દાન પાંચ પ્રકારનાં છે. તેમાંનાં પહેલાં એ દાનથી મેક્ષપ્રાપ્તિ થાય અને છેલ્લાં ત્રણ દાન ઉત્તમ જાતિના ભાગા વગેરેને આપે છે.” દાન લેનારની પાત્રતાને અગે કહ્યુ` છે કે—
“ ઉત્તમપત્ત સાદૂ, માિમાં ન સાયા મળિકા ।
નિયસમ્મદ્દિદી, નઅવર્સ મુલચ્ચું ॥ જ
(
ભાવાર્થ- સાધુ ઉત્તમ પાત્ર છે, ( વ્રતધારી ) શ્રાવકાને મધ્યમ પાત્ર કહ્યા છે અને અવિરતિ-સમકિતષ્ટિ જધન્ય પાત્ર ( છે, એમ ) જાણવું.” વળી કહ્યુ` છે કે— “ મિથ્યા શિક્ષકભેપુ, તમેજો અનુવતી । અણુપ્રતિષક્ષેપુ, મેજો મદાવ્રતી ॥ 5)
“ મહાવૃત્તિસહસ્રપુ, મેજો દિ તાનિવઃ ।
तात्विकस्य समं पात्रं, न भूतं न भविष्यति ॥२॥ा
,,
ભાવા -“ હજારો મિથ્યાદષ્ટિથી એક અણુવ્રતધારી ( વ્રતધારી શ્રાવક ) શ્રેષ્ઠ છે, હજારી અણુવ્રતવાળાએથી એક મહાવ્રતી ( સાધુ ) ઉત્તમ છે અને હજારા મહાવ્રતધારીમાંથી એક તાત્ત્વિક ( આત્માદિ તત્ત્વોને જાણ-જ્ઞાનદશાવાળા ) શ્રેષ્ઠ છે, કારણ કે-તત્ત્વજ્ઞાની સમાન પત્રિ થયુ' નથી કે થવાનું નથી. ( એવું પાત્ર કાર્ય સ્થલે, કાઇ કાલે, કોઇને જ મળે છે.)”
એ રીતિએ સાધુ-સાધ્વી વગેરેના ચાગ હોય, ત્યારે વિવેકી પુરૂષે અવશ્યમેવ સુપાત્ર દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org