SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩–દ્દિનચર્ચા-સુપાત્રઢાનના વિધિ : દિગ્મધનું સ્વરૂપ ] s ભાવા —“ સામાયિકાદિ સૂત્રના અભ્યાસ વગેરેમાં ઉદ્યમ કરતા દીક્ષાથી શ્રાવક, ત્રણ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમા જેની પાસે તે સામાયિકાદિ ભણ્યા હોય તે ધર્માંચા ( પ્રતિાધકાચા )ના તે શિષ્ય જાણવા, પછીના નિયમ નથી. ” જે દીક્ષિત થયા પછી નિહૅવાદિ મિથ્યાત્વ અવસ્થા ( પતન ) પામીને પુનઃ દીક્ષા સ્વીકારે, તેને માટે પેાતાની ઈચ્છાનુસાર દિશાના સંબંધ છે. ( અર્થાત્ પૂ`ગુરૂની સાથે તેના સંબંધના એકાન્ત નિયમ નથી ), પશુ જેણે દીક્ષા છેાડી દેવા છતાં સમ્યક્ત્વ છેડયું ન હેાય, તેવા શ્રાવક મનેલા ગૃહસ્થ જો ફરીથી દીક્ષા લેવા ઇચ્છે તેા તે (દીક્ષા છેાડચાથી ) ત્રણ વર્ષ સુધી પૂર્વચાના ( પૂર્વ ગુરૂના ) જ ગણાય બીજા પાસે લઇ શકે નહિ.) કહ્યુ` છે કે— “ વિિનન્દર્ વા, સમ્મતળનો ૩ વસંતે । = તવિસમેષ રૂઠ્ઠા, સન્મત્તનુÇ સમા તિ॥િશા છે ભાષા જે દીક્ષા છેોડીને બીજા ધર્મ ના સાધુ થઈ જાય અથવા નિન્દ્વવ ખને, કે દીક્ષા અને સમ્યક્ત્વ બન્નેથી ભ્રષ્ટ થાય, એમ સમક્તિથી પણ પતિત થયા પછી જો પુનઃ (તેનું મિથ્યાત્વ) ઉપશાન્ત થાય, એટલે કે જેની દીક્ષા કે ધમ સ્વીકારે, તે તે દિવસથી જ ઈચ્છા પ્રમાણે તે કોઇને પણ ગુરૂ કરી શકે છે (તેની ઉપર ગુરૂના અધિકાર એક દિવસ પણ રહેતા નથી ), પણ જેણે ( ચારિત્ર ઢવા છતાં ) સમ્યક્ત્વ તયુ નથી, તેને તેા ત્રણ વર્ષ સુધી પૂર્વગુરૂના જ જાણવા. ” 6 તેમાં સમ્યકૃત્વવાળા છતાં જે ‘ઉત્પત્રજિત’ થાય, ( દીક્ષા છોડી દે) તેને અંગે આટલું વિશેષ છે કે-તેવાના બે પ્રકારા હાય. એક ‘સારૂપી’ એટલે રજોહરણ સિવાયના બાકીના સાધુવેષને ધારી રાખનારા અને બીજો ‘ ગ્રહસ્થ ’ એટલે સઘળા સાધુવેષને છેડી દેનાશ. તેમાં ‘સારૂપી’ તા જાવ જીવ સુધી પૂર્વાચા ( પૂ`ગુરૂ )ના જ ગણાય, અને તેણે મુડેલા શિષ્યા પણ તે ( સારૂપી )ના પૂર્વગુરૂના જ ગણાય, પણ જેને તેણે મુંડયા (સાધુ બનાવ્યા) ન હાય, કિન્તુ માત્ર બેધ ( ધર્માં ) પમાડયા હાય, તે તેા પેાતાની ઇચ્છા પ્રમાણે જે ગુરૂને ઇચ્છે તેને તે ( સારૂપી ) સાંપી શકે અને જેને સોંપે તે આચાના તે ગણાય; પણ તે સારૂપીના અપત્યાને ( સારૂપી અન્યા પહેલાં કે પછી સુડેલા શિષ્યાને ) માટે તે એવા વિધિ છે કે- તે પણ તે સારૂપીના પૂર્વ ગુરૂના જ ગણાય. કહ્યું છે કે “ સારૂની નાનીય, પુખ્વાસ ને બ પદ્માવે । અપાવિદ્ સદંતો, રૂચ્છાદ્ નસ સો દ્દશ્ય ક ભાવાથ—“ સારૂપી થયેલા જાવજીવ સુધી પૂર્વાચાર્યના જ ગણાય અને સારૂપી અન્યા પછી પશુ તે જેને જેને સુ” તે શિષ્યા પણ તે સારૂપીના પૂર્વાચાર્યના જ ગણુાય, પરંતુ તેણે સાક્ષી બન્યા પછી પ્રતિષેાધ કર્યો હોય કે ભાવ્યા હાય છતાં મુંડયા ન હાય, તે તેા તેમની ઇચ્છાનુસાર ગુરૂને સ્વીકારી શકે, તેમની ઇચ્છા હાય તે ગુરૂને સારૂપી સોંપી શકે.” હવે જેઓ સાધુના સઘળા વેષ છેાડીને ગૃહસ્થ મસ્તકસુતિ' અને બીજો ‘શિખા ( ચાટલી ) પૂર્વાચાય ( ગુરૂ )ના જ મનાય છે, એટલું જ નહિ આ એક મર્યાદા સારૂપીને અંગે કહી, બનેલા હ્રાય, તેવાના પશુ બે પ્રકારેા છે. એક રાખનાર' તે બન્ને પ્રકારના ગૃહસ્થ બનેલાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy