________________
પં
દેવુ, ઉપરાંત ઉત્તમ શ્રાવકે, લેાજનાદિ સમયે ઘેર આવેલા સાધમિકાને પણ પોતાની શક્તિ અનુસાર પાતાની સાથે ભાજન કરાવવું, કારણ કે તેમાં પણ સુપાત્રપણું છે. સાધર્મિકનું પશુ વાત્સલ્ય મહા ફળને દેનારૂ' છે. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે
“સાઇમ્બિંગાળ (જીરૂં, જાયનું મત્તિનિમાં ।
પ્ર૦ ૩-દિનચર્યા–અનુકમ્પાદાનની ત્તવ્યતા : ભોજન પહેલાંનુ' કત્તવ્ય ]
:
સિગ સતથીહૈિં, સામળસ નમાવળ ||શા” (સ્રા॰દ્િ॰--[॰?૧૨) ભાવા—શાસનની પ્રભાવના કરનારૂ સાધર્મિકાનું વાસભ્ય પૂર્ણ ભક્તિપૂર્વક કરવું, એમ શ્રીસર્વજ્ઞ ભગવતાએ ઉપદેશ કરેલા છે.” તેને વિધિ વાર્ષિક કન્યાના અધિકારમાં કહેવાશે. તથા દ્રમક (ભિખારી) વગેરેને પણ ઔચિત્ય સાચવવા દાન આપવુ જોઈએ, નિરાશ કરી પાછા કાઢવા જોઇએ નહિ, ( પાછા વળવાથી તેને શ્રીજિનધમ પ્રત્યે અણગમા થાય અને તેથી મિથ્યાત્વાદિ કમ બાંધે, માટે ) તેને ક`બંધ કરાવવા નિહ. વળી ( દુ:ખીઆને સામગ્રી છતાં ઉદ્ધાર નહિ કરવાથી હૃદય કાર અને છે, માટે એમ ) પાતે પણ કંડાર હૃદયવાળા થવુ નહિ. ભાજન સમયે દ્વાર બંધ રાખવાં, એ ઉત્તમ અથવા દયાળુ આત્માએનું લક્ષણ નથી. કહ્યું છે કેનેવ તાર વિદ્યાવેર્, ચુંનમાળો મુલાવો ।
(શ્રાવિ૪૦-૨૨૦)
अणुकंपा जिणिदेहिं, सड्ढाणं न निवारि ॥ १ ॥ दण पाणिनित्र, भीमे भवसायरंमि दुक्खतं ।
',
ભાવા
अविसेस ओऽणुकंप, दुहावि सामत्थओ कुणइ ॥ १|| ” (धर्मसंग्रहणी - गा० ८११ ) ભાજન વખતે ઉત્તમ શ્રાવક દ્વાર બંધ કરે-કરાવે નહિ, કારણ કે-શ્રીજિને શ્વરાએ શ્રાવકાને અનુકંપા( દાન )ના નિષેધ કર્યાં નથી (૧) ” તથા—“ શ્રાવક ભયંકર ભવસમુદ્રમાં જીવાને દુઃખથી રીખાતા જોઇને, ભેદભાવ રાખ્યા વિના સામર્થ્ય પ્રમાણે આહાર-વસ્ત્રાદિ આપવા રૂપ ‘દ્રવ્યયા’ અને ધર્મીમાં જોડવા રૂપ ‘ભાવયા’ એમ અને દયા આચરે (૧).”
ભગવતીસૂત્ર વગેરેમાં પણ શ્રાવકના વર્ણન પ્રસ ંગે શ્રાવકાને ‘ અવયદુવારા ’ અર્થાત્ ‘અભંગ ( ખુદ્દલાં) દ્વારવાળા' કહ્યા છે. શ્રીજિનેશ્વરદેવે પણ વાર્ષિક દાન આપીને ટ્વીન લેાકેાના ઉદ્ધાર કર્યાં જ છે, અર્થાત્ કાઇએ તેનેા (અનુકંપા દાનના) નિષેધ કર્યાં નથી. કહ્યું છે કે“ મળ્યેદિ વિ નિìહિં, મુકાયનિયરાગરોમમોહે।િ
અનુકંપાવાળું સઢયાળ નiિપિકિસિદ્ધ।।।” (શ્રા॰ટ્િ॰૪૦,૧।૦૨૨) ભાવાર્થ-રાગ દ્વેષ અને મેહ રૂપ દુય શત્રુઓના વિજય કરનારા પણ સર્વ શ્રીજિનેશ્વરાએ શ્રાવકાને કાઇ પણ સ્થલે અનુકંપાદાનના નિષેધ કર્યો નથી.”
તથા-વ્ય
ઊલટુ, રાયપસેણી નામના ઉપાંગસૂત્રમાં શ્રીકેશી ગણધરે પ્રદેશી રાજાને ઉપદેશ કરતાં કહ્યું છે કે--“ મા જં તુમ્ પવતી ! દુધ્ધિ મળો વિશા પઝ્ઝા અવિન્ને મવિન્નાલિ” પુત્યાદિ ॥ અર્થાત્ “હે પ્રદેશી રાજા! તું પહેલાં સને દાન દેવાથી પ્રશંસાપાત્ર અનેલા હવે જૈનધર્મી બનીને) અનુકપાદિ છેડી દેવાથી નિન્દાનું પાત્ર મનીશ નહિ.” વગેરે.
તથા માતા-પિતા-ભાઈ—ઝ્હેન વગેરેની, પુત્ર-પુત્રી વગેરે સતાનાની, પુત્રવધૂ વગેરેની, માંદાની, તથા ઘેર બાંધી રાખેલાં ગાય-ભેંસ વગેરે પશુઓની, એમ દરેકની ‘ સાજન
ર
Jain Education International
دو
For Private & Personal Use Only
www.jainelibrary.org