________________
'
-
પ૦ ૨–અનર્થદંડવિરમણ વ્રત ]
૨૩૭ ' ઉપર કહ્યો તે ચારેય પ્રકારને અનર્થદંડ મહાન અનર્થનું કારણ અને નિરર્થક છે. જેમ કેદુર્ગાનથી કઈ પણ ઈષ્ટસિદ્ધિ થતી નથી; ઊલટું ચિત્તમાં ઉદ્વેગ, શરીરની ક્ષીણતા ઘર અશુભ કમેને બધે અને તેથી નરકાદિ દુર્ગતિનાં દુખે સહન કરવો પડે; એ દરેક મહા અનર્થ જ છે. કહ્યું છે કે
“ બાવદિi Ni કક્ષ, સાવર વહુના ગઠ્ઠમણું .. તે tવતિ ન છ, સંવિરૂધ પાવમારું ” વાવ-વિહિયાળ વિ. જન્મા નિત્તમવિહિલા
अइघोरं होइ फलं, तंदुलमच्छ व्व जीवाणं ॥२॥" ભાવાર્થ-“જેનું અનવસ્થિત (અસ્થિર) મન બહુ અટ્ટમટ્ટ (જેવું–તેવું) ચિંતવન કરે છે, તે જીવ તેનાથી ચિંતવેલું કાંઈ મેળવી શકતા નથી અને પાપકર્મને બાંધે છે. ૧. જેને તંદુલીયા મચ્છની જેમ વચનગ અને કાયયેગથી બોલ્યા કે પ્રવૃત્તિ કર્યા વિના એક જ માત્ર ચિત્તમાં દુર્ગાન કરવાથી જ બંધાયેલાં કર્મોનું અતિ ઘેર ફળ ભોગવવું પડે છે. ૨.”
માટે રૂકવું અશક્ય હોવાથી તેવું દુર્બાન ક્ષણ માત્ર થઈ જાય, તે પણ તત્કાળ મનને નિગ્રહ કરીને (અન્ય સારા વિચારોમાં જોડીને) દુધ્ધનને ત્યાગ કર જોઈએ. મને નિગ્રહ ભાવનામાં જણાવ્યું છે કે
" साहूण सावगाण य, धम्मे जो कोइ वित्थरो भणिओ।
લો મનિહલા, લં સિદ્ધr તો મણિલા II ? ” ભાવાર્થ_“સાધુના કે શ્રાવકના ધર્મને અંગે શામાં જે કાંઈ વિસ્તાર કહ્યો છે, તેને સાર એ છે કે-મનને નિગ્રહ કરે, કારણ કે મનને નિગ્રહ કરવાથી જ ઈફળની સિદ્ધિ કહેલી છે.” માટે મનને દુર્ગાનથી રોકવા પ્રયત્ન કર.
અનર્થદંડના પાપપદેશ અને હિંસક સાધનનું દાન-એ બે પ્રકારો પણ પુત્ર-સ્વજનાદિને અંગે તે કર્યા વિના ગૃહથપણને નિર્વાહ દુશક્ય હેવાથી, તેઓને અંગે તેને ત્યાગ થવે દુશકય છે, પણ તે સિવાયના બીજાઓને તે પાપકાર્યોમાં પ્રેરણા કરવી કે હિંસક સામગ્રી આપવી, તે અનેક રીતિએ અનર્થનું કારણ છે જ. લૌકિક શામાં પણ કહ્યું છે કે- “ ન રાધા ને શનિ, વસ્ત્રાઉન geતૈ ..
શનિર્વિષ તથા શાસ્ત્ર, મદ્ય ભાસં વસ્ત્રમણ ?” ૩૬. સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ જોજનના શરીરવાળા મોટા મો થાય છે, તેની પાંપણમાં નાને મચ્છ હોય છે, તે તંદુલી મ કહેવાય છે. જ્યારે તે મોટા મચ્છના દાંતના પિલાણ માગે કેટલાય બીજા જલચર છે સમુદ્રના મોજાંનાં પાણી સાથે મેંઢામાં પ્રવેશ કરે છે અને પાછા પાણુ સાથે બહાર નીકળી જાય છે, ત્યારે તંદુલી ભ૭ તે જોઈને ચિંતા કરે છે કે- મુખમાં આવેલા ભક્ષ્યને તે કેમ તે કરે છે? હું તે -એકને પણ જીવતે જવા ન દઉં !” માત્ર આ વિચારથી તે સાતમી નરકમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org