SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ ૨-પોષધોપવાસ વ્રત]. ૨૫૯ તે ઉપર પ્રમાણે પાઠ બોલીને પચ્ચકખાણ પારવા માટે ગુરુની અનુમતિ મેળવે.) પછી દેવવંદન૫ કરી, સઝાય કરી પિતાના ઘેર જાય; જે પૌષધશાળાએથી ઘેર (કે જ્યાં જમવાનું હોય તે સ્થલે) સે ડગલાં ઉપરાન્ત દૂર જવાનું થાય, તે ત્યાં જઈ પ્રથમ ઈરિયાવહિ પડિકકમી, (ગમન)–આગમન આલેચી, યથાસંભવ (જે કઈ ગુર્નાદિકને ચેગ હોય તે) અતિથિસંવિભાગને લાભ લઈ (પૂર્વેમાં જણાવ્યા પ્રમાણે ભાજન, મુખ વગેરેનું પડિલેહણ-પ્રમાર્જન કરી,) હાલે નહિ તેવા નિશ્ચલ આસને બેસી, હાથ-પગ-મુખ વગેરે પ્રમાઈને નવકાર ગણું, રાગ-દ્વેષ વિના પ્રાસુક ( અચિત્ત) વસ્તુનું ભજન કરે. જે પહેલાં સંદેશ કહેવરાવવાથી પિતાના સ્વજનાદિ કઈ પsધના સ્થાને ભેજન લાવ્યા હોય તે ત્યાં જ ભેજન કરે (ઘેર જાય નહિ), પણ ( સાધુની જેમ) ઘેર ઘેર ફરીને ભેજન મેળવે નહિ. તે પછી પુનઃ પૌષધશાળાએ આવી ઈરિયાવહિ૦ પડિકમી જગચિંતામણિથી “જ્ય વિયરાય” સુધી (ભજનનું) ચૈત્યવંદન કરે અને ગુરૂને વન્દન કરીને પુનઃ તિવિહાર કે ચઉવિહાર, શક્ય હોય તે પચ્ચખાણ કરે. જે તેને વડીનીતિની બાધા હોય, તે (ત્રણ વાર ) “ આવર્સીહિ' કહી સાધુની જેમ ઉપગપૂર્વક (ઈસમિતિ પાલન કરતે, જ્યાં મનુષ્યાદિ ન હોય અને રૂતિ વગેરે હોય તેવા) નિર્જીવ થેલે જઈ, દષ્ટિથી જમીનની પ્રમાર્જન કરી બેસે; બેસતાં પહેલાં “અણુનાદ જ્ઞસુરાહો' ૬૫. અહીં પચ્ચક્ખાણ પારવાના વિધિમાં પહેલાં મુહપત્તિ પડિલેહણહારા પારવાના આદેશો માગવાનું અને પાછળથી દેવવંદન સજઝાય કરવાનું જણાવ્યું છે, પણ વર્તમાનમાં પહેલાં ખમા દઈ ઈરિયાવહિ પડિકમી, “જગ-ચિંતામણિ'નું “જય વિયરાય” સુધી ત્યવદન કરી, પછી ખમા દઈ, સઝાયને આદેશ માગી, “મન્નફ્ટ નિrvi ”ની સઝાય કહેવામાં આવે છે; પછી ખમા પૂર્વક મુહપત્તિ પડિલેહવાને આદેશ : માગીને મુહપત્તિપડિલેહણ કરી, પુનઃ ખભા પૂર્વક “ઈચ્છા સંદિ. ભગ પચ્ચખાણ પારૂં?” અને બીજું ખમાસમણ દઈ “ઈચ્છીસંદિ. ભગ પચ્ચકખાણ પાયું !' એમ કહી, જમણે હાથ મુદિપૂર્વક ચરવળા ઉપર સ્થાપીને, એક નવકાર ગણી, પિતે જે પચ્ચક્ખાણ કર્યું હોય તેને યાદ કરી; પચ્ચક્ખાણની છ શુદ્ધિ યાદ કરવાપૂર્વક આ પ્રમાણે પાઠ બેલે છે. ઉપવાસ કર્યો હોય તે “ સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પિરિસી–સા પોરિસી (વગેરે જે કર્યું હોય તે) પચ્ચક્ખાણ કર્યું પાણહાર-પચ્ચક્ખાણ ફાસિયં-પાલિઅં– સહિઅં-તિયિં-કિષ્ટિએ-આરાહિઅં–જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં.” એકાસણું વગેરેમાં “ઉગ્ગએ સૂરે પિરિસી–સા પિરિસી (કે સૂરે ઉગએ પુરિમઢ-અવઢ વગેરે જે કર્યું હોય તે) પચ્ચક્ખાણ કર્યું ચઉવિહાર, (કઈ તિવિહાર પણ માને છે તે પ્રમાણે તિવિહાર કર્યું હોય તે તિવિહાર) કહી નીવી, એકાસણું કે આયંબીલ જે કર્યું હોય તે બોલે; તેમાં પણ કામચઉવ્િહાર કર્યું હોય તે ચઉવિહાર, નહિ તે તિવિહાર બોલે. જેમ કે-એકાસણું કર્યું તિવિહાર (એ પ્રમાણે કરેલું પચ્ચક્ખાણુ યાદ કરી પછી) “પચ્ચફખાણ ફાસિઅં-પાલિએ-સહિ-તિરિ-કિટ્રિઅં-આરાહિએ (આ છ શુદ્ધિને અર્થ આગળ પચ્ચક્ખાણ અધિકારમાં કહેવાશે.) જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુકકડ.” એ પ્રમાણે બેલે અને પછી ભજન પહેલાંને સમય અવિરતિમાં ન જાય તે માટે મુક્રિસહિ આદિ સંકેત પચ્ચખાણ કરે. એ પ્રમાણે વર્તમાનમાં પારવાને વિધિ ચાલુ છે, અહીં જણાવેલા વિધિ પ્રમાણે પહેલાં પચ્ચકખાણ પારવાની ગુરુની અનુમતિ મેળવી, પછી દેવવન્દન-સજઝાય કરી વાપરવા જાય, અને ત્યાં બેઠા પછી પચ્ચક્ખાણ ( યાદ કરી છે શુદ્ધિ સંભાળીને) પારી ભજન કરે, એમ પ્રાચીન સમયમાં વિધિ કરાતો હશે અને સમય જતાં પચ્ચક્ખાણ પારવાની અજ્ઞાનતાદિ કારણે ગુરુ પાસે પચ્ચક્ખાણ પારીને ઘેર જવાનું શરૂ થયું હશે, એમ સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy