________________
૨૬૦
[ ૧૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૯ કહી અનુમતિ માગે અને શુદ્ધિ કરી ઉઠયા પછી તે સ્થલિ, માત્રુ (ઝાડા-પેશાબ ), પાણી વગેરે મધું ત્રણ વાર ‘વેસિરે’ કહી વાસિરાવે ( તજે); પુનઃ ત્યાંથી ઉપયેગપૂર્વક સ્વસ્થાને આવી, ઈરિયાવહિ॰ પ્રતિક્રમણ કરી, ખમાસમણ દઈ, ગમાગમણું આલેચે; તે પાઠ આ પ્રમાણે “ ઈચ્છાકારેણુ સદિસહ ભગવત્ ગમાગમણે આલેાઉં ? * * ઈચ્છ' કહીને
66
'वसतिहुंता आवसी करी अवरदक्खिणदिसि जाइउ, दिसालोअ करिअ, अणुजाणह जस्सुग्गह त्ि भणिअ, संडासए थंडिलं च पमज्जिय, उच्चार- पासवर्ण वोसिरिय, निसीहियं करिय, पोसहसालाए पविट्ठा, आवंत - जंतेर्हि जं खंडिय जं विराहियं तस्स मिच्छामि दुक्कडं । "
ભાવાથ પૌષધના સ્થાનેથી આવસદ્ધિ કહી અપર-દક્ષિણ (નૈઋત્ય ) દિશામાં ગયા, ત્યાં દ્વિશાલેાક કર્યાં, અર્થાત્-કાઈ દેખે નહિ તે માટે ચારેય ક્રિશામાં જોયું, પછી બેસવાની જગ્યાએ
'
,
અણુજાણુહ જસુગ્ગડા ' કહી, સ'ડાસાને ( સાથળ વગેરે બેસવામાં જે ભાગ ખાય તેને ) પ્રમાને તથા જમીનને દૃષ્ટિથી જોઈને, સ્થાડિલ-માત્રુ કરી, તેને વાસિરાવીને, પાછા આવી નિસીહિ કહી પૌષધશાળામાં પ્રવેશ કર્યાં, ( એ બધું કરવામાં) જવા-આવવામાં જે (જિનાજ્ઞાવિરુદ્ધ ) ખ ́ડના ( કે કોઈ જીવની હિંસાદિ ) વિરાધના થઈ હાય તે મારું પાપ મિથ્યા થાઓ ! ” એ પ્રમાણે ગુરુ( કે સ્થાપનાચાય )ની સન્મુખ આલેચના કરે. ( વત્તમાનમાં · મિત્તિ -માત્રાસમિતિ' ઇત્યાદિ પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિની વિરાધના માટેના પાઠ એલી · મિચ્છામિ દુડ” ’ દેવાના વ્યવહાર છે.) પછી પઠન-પાઠન-વાંચન આદિ સ્વાધ્યાય કરે અને ત્રીજો પ્રહર પૂ થાય ત્યારે ચાથા પ્રહરની શરૂઆત થતાં જ (ખમા॰ દઈ, ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ ‘ વદુ પડવુના િિત્ત ’ એમ કહી, ખમા॰ દઈ, ઇરિયાવહિ॰ પડિમી ) ખમા॰ દઈ, ‘ ચ્છિાકારેણ સ’દિસહુ ભગવન્ પડિલેહણુ* કરેમિ ? ’ એમ આદેશ માગી, ખમા॰ દઈ, ‘ચ્છિા॰ સ॰િ ભગ॰ પોસહુસાલ' પમજેમિ ’ એમ કહી, શ્રાવક, મુહપત્તિ ( તથા ચરવળા ), આસન-કટાસણુ' અને પહેરવાનુ' ધાતીયું (કંદોરો )–એ દરેકનું પડિલેહણ કરે તથા શ્રાવિકા, મુહપત્તિ ( ચરવળા ), કટાસણું, સાડી, ક'ચુક અને ચણીયાનુ પડિલેહણ કરે. ( પછી ઇરિયાવહિ॰ પડિમી પ્રભાતના પડિલેહણની જેમ ખમા॰ દઈ, ‘ઈચ્છા સક્રિ॰ ભગ॰ ડિલેહણાં ડિલેડાવાજી ' કહી ) સ્થાપનાચાય જીતુ. તથા વડિલ અને ખાલ વગેરેતુ' પડિલેહણુ કરે, પછી મકાનની પ્રમાના કરી, ખમા॰પૂર્વક આદેશ માગી, ઉપધિ-મુહપત્તિ પડિલેહણ કરી, ખમા॰ દઈ ઉત્કટિકાસને બેસી સઘળા સાંભળે તેમ પાંચ ગાથાની શ્રાવકની કરણીની ‘મનન્નુ ઝાળ૦ ’· સજ્ઝાય કહે. પછી એ વાંદણાં આપીને પચ્ચક્ખાણ કરે, પછી એક એક ખમાસમણુપૂર્વક ઉપધિપડિલેહણના એ આદેશે માગી, વસ્ત્ર, કબલ વગેરે બાકીનાં વઆદિ પડિલેહીને સ્વાધ્યાય કરે. અહીં એટલું વિશેષ છે કે-જે ઉપવાસી હોય તે પહેરવાનુ ધાતીયુ' છેલ્લું પડિલેહ; શ્રાવિકા તા સવારની માફ્ક સ ઉપધિનુ' પડિલેહણુ કરે. ( પછી
૬
૬૬. અહી હાલમાં એટલું વિશેષ છે કે-સાંજના પડિલેહણમાં મુહપત્તિ પછી કટાસણાનું અને ત્રીજે નંબરે ચરવળાનું પડિલેહણુ તથા સવારે મુહપત્તિ પછી ચરવળાનું અને તે બાદ કટાસણાનું પડિલેહણુ કરવામાં આવે છે. તે ઉપરાન્ત પુરુષને માત્ર ખેતી જ પહેરી રાખવાનું હેાય છે, માટે ધાતીયું-કારા કરે, પણ સ્ત્રીને તા ચણીયા, કાંચળી અને સાડી ત્રણેય શરીર ઉપર પહેરી રાખવાનાં જ હાવાથી એ ત્રણેયનુ પડિલેડુ કરે, એટલું પોતાનાં વઓનું પડલેહણ કર્યો પછી પડિલેહણુાં પડેલેહે. વળી મકાનની પ્રમાના પલિયુ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org