SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૨-પૌષધેાપવાસ વ્રતમાં માડલાં ] ૨૧ દેવવદન કરી ) પઠન-પાઠન કરે. સાંજે કાળવેળાએ સૂર્યાસ્ત પહેલાં મકાનની બહાર તથા અ ંદર સ્થંડિલની તથા માત્રાની ખાર માર ભૂમિનુ પ્રમાર્જન (પ્રેક્ષણ ) કરે. કહ્યું છે કે 44 बारस वारस तिनि अ, काइअउच्चार कालभूमीओ | अंतो बहिं अहिआसे, अणहिआसेण पडिलेहा ॥ १ ॥ ( ૩૫દેશમાહા-[૪૦ ૩૭૧ ) }} << ભાવા ખાર, ખાર અને ત્રણ; એમ અનુક્રમે લઘુનીતિ, વડીનાંતિ અને કાળગ્રહણુ માટે કુલ ૨૭ સ્થાના( જગ્યા )નુ પડિલેહણુ–પ્રમાર્જન કરે, તેમાં હાજત સહન થાય તા મકાનની બહારની અને સહન થાય નહિ ત્યારે અંદરની ભૂમિના ઉપયોગ કરે ’ આ વિધિને માંડલાના વિધિ કહે છે. તેના પાઠ નીચે પ્રમાણે છે. વડીનીતિ ( ઝાડા-પેશાબ ) માટે ૧૨. "" ૧. ૬ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણુહિયાસે ૨. આઘાડે આસને પાસવણે અણુહિયાસે 3. મક્કે ૪. મઝે ૫. દરે $. દરે "" 29 "3 Jain Education International (૧) સ’થારાની પાસે-છ. "9 17 લઘુનીતિ ( પેશાબ ) માટે ૧૨. "" . 27 . "" "" For Private & Personal Use Only આહાર– કરવાનું જણાવ્યું છે, પરન્તુ સવારની જેમ સાંજે પડિલેહણ પછી પણ કાજો લેવાના વ્યવહાર ઘણા સ્થલે - તેવામાં આવે છે, પાતાની બાકી રહેલી ઉપધિના પડિલેહણમાં પણ સવારે પહેલાં સ ંચારીયું અને પછી બાકીનાં વસ્ત્રો તથા છેલ્લે ખેસ ( ઉત્તરાસંગ ) પડિલેહણ થાય છે અને સાંજે પહેલાં ઉત્તરાસંગ અને છેલ્લે સંચારીયું પડિલેહણુ કરાય છે. ઉપવાસવાળાને પચ્ચક્ખાણ પહેલાં વાંદણાં આપવાનાં હોતાં નથી. સાંજે પડિલેહણુ વખતે જ પચ્ચક્ખાણુમાં ચારેય આહારને ત્યાગ (ચઉવિહાર ) કરે. વસ્તુતઃ પૌષધમાં ત્રીજા પ્રહરમાં જ પાણીનું કાર્ય સમાપ્ત કરવાનું હાય છે અને ચોથા પ્રહરની શરૂઆતમાં જ પલેિહણ કરી પચ્ચક્ખાણુમાં ચારેય આહારનો ત્યાગ કરવાના હેાય છે. હાલ એવી માન્યતા ચાલુ છે કે—પડિલેહણ કર્યાં પછી પાણી વપરાય નહિ. તે માન્યતા સાચી છે, પણુ તેના ઉદ્દેશ નહિ સમજવાથી પાણી પીવાને કારણે પડિલેહણ ચેાથા પ્રહરમાં છેક માડું કરવું અને ત્યાં સુધી પાણી વાપરવું, તે બન્ને રીતિએ ભૂલભરેલું છે. પડિલેહણુના સમયે પડિલેહણ કરવું જોઇએ અને પડિલેહણ પછી એટલે ત્રીજા પ્રહર પછી પાણી ન વાપરવું જોઈ એ, તે વાસ્તવિક વિધિ છે. તે બન્નેનુ પાલન થતું નથી. ( કાઈ ખાળ કે ગ્લાન વગેરેના ચે!ગે અપવાદ હાય છે, પણ આજે સર્વસામાન્ય રૂઢિ ચાલે છે કે-પડિલેહણ ન થયું હેાય ત્યાં સુધી પાણી વપરાય, માટે પડિલેહણુ મે ું કરવું તથા ત્યાં સુધી પાણી પીવું એ બરાબર નથી. ) "" ૬૭. અહી' ‘સવારે ' એટલે ખાસ વિશિષ્ટ કારણે મકાનની બહાર જવાય તેમ ન હોય ત્યારે મકાનમાં જ વડી-લઘુનીતિ કરવાને માટે એ જગ્યાએ રાખવામાં આવે છે, એક સંથારાની પાસે અને ખીજી બારણાની પાસે અંદર. તેમાં · અનેિ ' એટલે સ્થંડિલ-માત્રાની હાજત વધુ પડતી (અસહ્ય હૈ।વાથી જો વિલંબ કરી શકાય તેમ ન હાય, તા સચારા પાસેની જગ્યાના ઉપયાગ કરવાના હોય છે અને યારે ' એટલે તેવી વધુ પડતી હાજત ન હાય-વિલંબ કરી શકાય તેમ હાય, તે ખારણા પાસેની અંદરની ભૂમિના ઉપયેગ "" < www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy