________________
૨૬ર
[ ધ સંo ભા૦ ૧ વિ૦ ૨–ગા ૩૯ (૨) ઉપાશ્રયના દ્વાર પાસે અંદરના ભાગમાં-છ. ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨. આઘાડે આસને પાસવર્ણ અહિયારે ૩. ઇ મજઝ છ છ છ | ૪. છ મઝે
s
(૩) મકાનના દ્વાર પાસે બહારના ભાગમાં-છ. ૧. અણઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૨. આણઘાડે આસને પાસવણે અણહિયાસે ૩. ઇ મઝે , , , | ૪. , મઝે , w ૫. , દૂરે , , , , , ૬. , હરે , આ
(૪) બહાર સે ડગલાંની અંદર નિર્જીવ ભૂમિમાં-છ. ૧. અણઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૨. અણઘાડે આસને પાસવણે અહિયાસે ૩. , મઝે છે , " | ૪. , મઝે છે ૫. ફૂરે
, ' , ' ૬. » દૂર છે. - પછી પ્રતિક્રમણ કરીને, સાધુને વેગ હોય તો તેઓની વિશ્રામણ (શરીર દબાવવું વગેરે સેવા) કરે, અથવા ખમાસમણ દઈને સજઝાય-પઠન-પાઠન વગેરે કરે. પછી સૂર્યાસ્તથી રાત્રિને એક પ્રહર પૂર્ણ થાય ત્યારે (ખમા દઈને, “ઈચ્છા સંદિ. ભગવે બહુપડિપુન્ના પિરિસી” કહી, ખમા દઈ, ઈરિયાવહિ. પડિકકમી) ખમા દઈ, “ઈચછાત્ર સંદિગ ભગ, બહુપતિપુન્ના પિરિસી રાઈ સંથારએ કામિ?” એમ આજ્ઞા માગીને, ઈ’ કહી, ચઉક્કસાય. કહી, નમે
© jથી જય વીયરાય સુધી દેવવન્દન કરે. પછી લઘુશંકા ટાળીને સર્વ બાહ્ય ઉપધિને (એટલે સંથારામાં અનુપયેગી વસ્તુઓ, કુંડીઓ અને ડંડાસણ વગેરે દરેકને) સંભાળીને સંથારોઉત્તરપટ્ટો ઢીંચણ ઉપર રાખી, બેઠાં બેઠાં યતનાપૂર્વક પગ તથા ભૂમિની પ્રમાર્જના કરીને ધીમે ધીમે ( જયણાથી) સંથારે પાથરે. પછી ડાબા પગથી સંથારાને સ્પર્શીને, મુહપત્તિનું પડિલેહણ કરીને, “નિરીદિ જિલદ નિદિ, નમો મામળા” અર્થાતુ-મન, વચન અને કાયાથી પાપકરવાને હોય છે. તે સિવાય “માયાદે' એટલે જ્યારે આગાઢ કારણ ન હેય-મકાનની બહાર જવામાં હરક્ત ન હોય, ત્યારે મકાન બહારની બે જગ્યાએ રાખવામાં આવે છે તેમાં “મurrદયા’ના પ્રસંગમાં બારણાની પાસે જ બહાર અને “દિયા’ના પ્રસંગમાં સે ડઝનની અંદરની જગ્યાનો ઉપયોગ કરવાને
ય છે. પહેલા પાઠમાં “-પણ ” એ બે પાઠથી ડા-પેશાબ બને સમજવું. બીજા પાઠમાં - પાસવણે એટલે માત્ર પ્રશ્રવણ-પેશાબ સમજવો. તે સિવાય “શાસને ' એટલે નજીક, “મણે ' એટલે મધ્યમાં અને “ ' એટલે દૂર –એમ દરેકમાં ત્રણ ત્રણ સ્થાને એટલા માટે રાખવાનાં હોય છે કે-જે રાત્રિ બહારની જમીનમાં કઈ બળદ વગેરે પશુઓને અને અંદરની જમીનમાં કેઈ કીડી, કુંથુ આદિ જીવોને ઉપદ્રવ થાય તે નજીકની છોડીને મધ્યની, અને મધ્યમાં પણ ઉપદ્રવ હોય તે દરની –એમ ત્રણમાંથી કોઈ એકને યથાસંભવ ઉપમ થઈ શકે. “ આગાટ” કારણે એટલે વિશિષ્ટ રેગ કે રાજા, ચેર, વગેરેને ભય હેય, અથવા સંયમને ઉઘાત થાય તેવાં વિશેષ કારણે હોય ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતિએ માંડલના પાકને અર્થ જાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org