SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ [ ૧૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬ર " उद्धावणा पहावण, खित्तोवहिमग्गणासु अविसाई । सुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होइ ॥१॥" (गा०११९५ वृत्ति) ભાવાર્થ-“સૂત્ર, અર્થ અને તંદુભય (સૂત્રાર્થ –એ ત્રણેય પ્રકારે શ્રતના જાણુ-ગીતાર્થ, સર્વ ગણુને (સાધુસમુદાયને) માટે ક્ષેત્ર (વસતિ), ઉપાધિ (વઆદિ), તથા આહાર આદિ સંયમમાં ઉપગી સર્વ સામગ્રી મેળવવા માટે સતત વિહાર કરનારા (ફરનારા) અને વારંવાર પરિશ્રમ કરવા છતાં જરાય વિષાદને (નિરૂત્સાહને) નહિ કરનારા, એવા ગણાવચછેદક કહેવાય છે. (આની ટીકામાં ગણવછેદકને સ્થવિરની સાથે ગણ્યા છે, અને ભાષ્યની અવસૂરીમાં રત્નાધિકને જ ગણુવચ્છેદક કહ્યા છે.) એ આચાર્ય વગેરે પર્યાયથી ન્યૂન હોય તો પણ વન્દનીય છે. પાંચમા ચારિત્ર પર્યાયથી જે અધિક હોય (મોટા હોય) તે બધા રત્નાધિક કહેવાય, એવા રત્નાધિકને પણ સાધુએ વન્દન કરવું. (શ્રાવકને તે સર્વ સાધુ વદનીય છે.) આવશ્યકચૂર્ણ માં અન્ય આચાર્યોના મતે એમ પણ કહ્યું છે કે-“અને જુન મતિ-અન્ની લિ નો તાવો સાથणिओ सो वंदेअव्वो, रायणिओ नाम जो नाण-दसण-चरण-साहणेसु सुट्ठ पयओ त्ति ॥" ઉત્તર અર્થ૦) અર્થ-“ બીજા પણ જે તથાવિધ રત્નાધિક હોય તેમને વન્દન કરવું. રત્નાધિક એટલે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધનામાં સુંદર પ્રયત્નવાન હય.” (તાપર્ય કે-તે ન્હાના હેય તે પણ વન્દન કરવું) એ “પાંચ વન્દનીય રૂપર ગુરૂવંદનનું સાતમું દ્વાર કહ્યું. હવે આઠમા દ્વારથી પાંચ “અવનીયનું સ્વરૂપ કહે છે. “ viણ ગોગો, ફોફ તહેવ સંસા . ___ अहछंदो वि अ एए, अवंदणिज्जा जिणमयंमि ॥१॥"(संवोधन गुर्वधिलगा०८) ભાવાર્થ-“પાસન્ધ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાઈદ-એ પાંચ પ્રકારના સાધુને જૈન આગમમાં અવન્દનીય કહ્યા છે.” તેમાં પાસસ્થાનું સ્વરૂપ આ પ્રમાણે છે-જ્ઞાનાદિ ગુણોની પાસે ( બાજુમાં) રહે (અર્થાત્ જેનામાં વાસ્તવિક જ્ઞાનાદિ ગુણ ન હોય) તે “પાર્થરથ, અથવા મિથ્યાત્વ વગેરે કર્મબંધનાં કારણરૂપ “રા' (બંધ)માં રહે (૨મે) તે “રારા' આ બન્નેને ‘પાસન્થ” કહેવાય છે. “ સો વાર વિહો, સવે રેસે જ દોર નાથવો. ___ सव्वंमि नाणदंसण-चरणाणं जो उ पासम्मि ॥१॥" “ તેમ જ સભ્યો, સિનામિહાપંë રા. नीयं च अग्गपिंडं, भुंजइ निकारणे चेव ॥२॥" " कुलनिस्साए विहरइ, ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए, गच्छइ तह संथपं कुणइ ॥३॥" (संबोधपगुर्वधि०गा०९तः११) ભાવાર્થ-બતે પાસë બે પ્રકારે છે, એક સર્વથા પાસ અને બીજે દેશથી પાસ. તેમાં જ્ઞાનાદિ ગુણેની પાસે રહે ( જેનામાં એ ગુણે ન હેાય –માત્ર વેષધારી હોય તે “સર્વ પાસë અને જે નિષ્કારણે શય્યાતરને પિંડ, અભ્યાહુતપિંડ (સામે લાવેલાં આહારદિ), રાજપિંડ, નિત્યપિંડ કે અગ્રપિંડને વાપરે; અમુક કુલેની (ઘરની) નિશ્રાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy