________________
પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં આચાર્યાદિ પાંચ વદનીયનું સ્વરૂપ ]
૪૩૫ વિનય છે માટે મેક્ષાથીએ વિનય કરવો એ શ્રીજિનેશ્વરની આજ્ઞાનું પાલન થાય છે, પાંચમે જ્ઞાનીને વન્દન કરવાથી જ્ઞાનની પૂજારૂપ શ્રુતજ્ઞાનની પારાધનાને લાભ થાય છે તથા છઠ્ઠો અનુક્રમે કેવલજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરી છેડા કાળમાં જ સર્વ ક્રિયાના નાશ રૂપ “અક્રિયા એટલે મોક્ષ થાય છે. એ ગુરુવન્દનથી થતા છ ગુણેનું છટકું દ્વાર કહ્યું. હવે સાતમું કહે છે કે
“ વારિક કવન્સાઇ, પવિત્તિ થેરે તહેવ રાgિ
yufé જિર્મ, સાયન્ચે નિરાઇ શ"(ાવસાર ર૦–૨૨) ભાવાર્થ–“આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક –એ પાંચને કર્મની નિરા કરવા માટે વદન કરવું.” આચાર્ય વગેરેનું સ્વરૂપ (આવનિર્યુક્તિમાં) ટૂંકાણમાં કહ્યું છે કે
વંવિહંગાથા, વારમા ત પમાડંતા .
વાયા રંસંતા, ગારિયા તે યુવંતિ ” " बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहेहिं । - तं उवइसंति तम्हा, उज्झाया तेण वुच्चंति ॥१००१॥" “ તવલંનમણું, વો કોન તત્ય તં વા
(દુ) નિ, સાત્તિો પવી ૩ ૨૦૦૪ો” “ શિખા grો, પરિવાવારિ ત્યેલું
जो जत्थ सीयइ जई, संतबलो तं थिरं कुणइ ॥१२०७॥" ભાવાર્થ–“જ્ઞાનાચાર, દર્શનચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર,-એ પાંચ આચારેનું પાલન કરનારા, અન્ય જીને એ પાંચ આચારોના ઉપદેશ વડે પ્રકાશ કરનારા અને પડિલેહણાદિ ક્રિયાઓ દ્વારા એ આચારોનું પાલન કરીને દેખાડનારા હોવાથી “આચાર્ય કહેવાય છે, (આચાયંના ૩૬ ગુણે ૩૬ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા છે તે પણ સંબોધ પ્રકરણદિથી જાણવા) શ્રીજિનેશ્વરે અર્થથી કહેલાં અને ગણધર ભગવંતરૂપ બુદ્ધોએ (જ્ઞાનીઓએ) સૂત્રરૂપે રચેલાં શ્રીબાર અંગો. કે જે સ્વાધ્યાય કહેવાય છે, તેને ઉપદેશ (પઠન-પાઠન) કરનારા-કરાવનારા ‘ઉપાધ્યાય કહેવાય છે. ‘તપ, સંયમ વગેરેની આરાધનામાં અર્થાત્ જે આત્મા જે આરાધનાને માટે યોગ્ય હોય, તે આત્માને તે તે આરાધનામાં પ્રવર્તાવે () અને જે આરાધનામાં જે અયોગ્ય (અશકત) હિય તેને તેમાંથી રેકે, એમ ગણની (સાધુ સમુદાયની) સંભાળ કરનારાને “પ્રવર્તક ” કહ્યા છે. પ્રવર્તકે આરાધનામાં જોડેલા જે સાધુઓ છતી શક્તિએ પણ તેમાં પ્રમાદ કરે, તેઓને તે આરાધનામાં પુનઃ સ્થિર કરનારા (જોડનારા) 9“સ્થવિરે” કહેવાય છે. (૪)”
અહીં વન્દનીયમાં “ગણાવછેદકીને ગણ્યા નથી, તો પણ ચાર્યાદિની જેમ ગચછને ઉપકારક હોવાથી તેઓને પણ વન્દનીયમાં ગણવા. આવ૦ નિયુક્તમાં કહ્યું છે કે
૭૧. સ્થવિરના ત્રણ પ્રકારે છે. સમવાયાંગ નામના ચોથા અંગ સુધીના સુત્ર–અર્થને, જાણનારા જ્ઞાનસ્થવિર દીક્ષા પર્યાય વીસ વર્ષના કે તેથી વધુ હોય તેઓ “પર્યાયસ્થવિર અને જન્મથી સી-તેર કે વધુ વર્ષની ઉંમરવાળા હોય તેઓ “વયસ્થવિર’ કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org