SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ [ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ કર ગ્રહ' કહેવાય છે, શિષ્ય એ અવગ્રહની બહાર-દૂર રહીને વિનય કરવાના કહ્યો છે અને શારીરિક સેવા, વન્દન વગેરે કરવા આજ્ઞા માગીને અવગ્રહમાં પેસવાનું કહ્યું છે. એ નિયમ પ્રમાણે ઉપર જણાવ્યાં તે આવર્તી (કરતાં ગુરૂચરણેામાં મસ્તકના સ્પ) માટે અવગ્રહમાં જવું જરૂરી છે, માટે અનુજ્ઞાળ મે નિશä’=મને મિત (સાડા ત્રણ હાથપ્રમાણ) અવગ્રહમાં પ્રવેશની આજ્ઞા આપા !' એમ રજા માગી, ‘નિસીદ્દી’ કહીને પ્રવેશ કરે અને ત્યાં અહા, કાય વગેરેથી કરવાનાં છ આવર્તો પૂણુ થતાં ‘આસ્તિત્રાપ' પાઠ મેલતાં બહાર નીકળે. એમ આવર્તો માટે ગુરૂના અવગ્રહમાં એ વન્દનામાં બે વખત પેસવું તે ‘એ પ્રવેશ' જાણવા. ‘વ નિમળ' અવગ્રહમાંથી બહાર નીકળવું તે ‘નિષ્ક્રમણ' કહેવાય છે. પહેલા વન્દેનનાં છ આવર્તો પૂર્ણ કરી આસ્લિમ’ પાઠ ખેલતાં અવગ્રહની બહાર નીકળે તે એક નિષ્ક્રમણ જાણુ. ખીજા વન્દેનમાં નીકળવાનુ નહિ હોવાથી ‘બાવલ્લિકાર્’ પાઠ પણ ખેલાતા નથી, સમ્પૂર્ણ વન્દન સુધી અવગ્રહમાં જ રહેવાનુ છે, માટે પ્રવેશ એ અને નિષ્ક્રમણ એક જ કહ્યુ છે. જો કે ખીજી વન્દન પૂર્ણ થયા પછી ખહાર નીકળવાનું હોવા છતાં તે નિષ્ક્રમણ' વન્દનને માટે નહિ હાવાથી વન્દન—આવશ્યકમાં ગણાતુ નથી. એમ એ અવનત, એક યથાજાત, ખાર આવતા, ચાર શિષ, ત્રણ ગુપ્ત, એ પ્રવેશ અને એક નિષ્ક્રમણ મળી ‘પચીસ આવશ્યક' નામનું ગુરૂવન્દનનું ત્રીજું દ્વાર કહ્યું. હવે શિષ્યે ગુરૂને પ્રશ્નો પૂછવા રૂપ છ સ્થાનકા કહે છે. 46 इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । वराहखामणा विअ, वंदणदायस्स छट्टाणा ॥ १ ॥ 99 (1॰મારો૦-૧૨ ) ભાવાથ “ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાખાધા, સયમયાત્રા, સમાધિ તથા અપરાધની ક્ષમા માગવી–એ છને અંગે તે તે પાઠથી શિષ્ય પ્રશ્ન કરે, તે શિષ્યનાં છ સ્થાનરૂપ ગુરૂવંદનનુ ચેાથું દ્વાર સમજવુ.” એ પ્રશ્નોના ગુરૂ ઉત્તર આપે તે ‘છ ગુરૂવચને’ આ પ્રમાણે છે– छंदेणऽणुजाणामि, तहत्ति तुर्भपि वट्टए एवं । 66 अहम खामि तुमं, आलावा बंदणरिहस्स ॥ १ ॥ " (નવસારો૦-૨૦૨) ભાવા – ૧-જેવી ઇચ્છા, ૨-અનુજ્ઞા આપુ' છુ, ૩-તેમ જ છે, ૪-તને પણ વતે છે ?, ૫–એ જ પ્રમાણે છે અને ૬-હું પણ તમાને ખમાવું છું, એમ ગુરૂના ઉત્તરા જાણવા. શિષ્યગુરૂના આ પ્રશ્નો અને ઉત્તરાનુ વિશેષ સ્વરૂપ ચાલુ અધિકારમાં જ આગળ વન્દેનસૂત્રની વ્યાખ્યામાં તે તે સ્થાને કહેવાશે. હવે ગુરૂવન્દન કરવાથી થતા ‘છ ગુણા’ કહે છે. “ विणयोवयार माणस्स -भंजणा पूअणा गुरुजणस्स । तित्राण य आणा, सुअधम्माराहणाऽकिरिआ ॥ १ ॥ " (પ્રવ॰સારી-૨૦૦) LC ભાવા — ૧-વિનયાપચાર, ર–માનના ભંગ, ૩-ગુરુની પૂજા, ૪-જિનાજ્ઞાનું પાલન, ૫- શ્રુતધર્માંની આરાધના અને ૬-અંતે મેાક્ષ, એ ‘છ ગુણા ગુરુવન્દનથી થાય છે.” તેમાં એક વિનયે પચાર=વિનય એ જ ઉપચાર' તે રૂપ ભિકતિવશેષ, અર્થાત્ ગુરુવંદનથી વિનયરૂપ ભકિત થાય છે, બીજો પેાતાનુ અભિમાન નાશ પામે છે, ત્રીજો અભિમાન રહિત આત્માએ વિનીતભાવે વન્દન કરવાથી ‘ગુરુજનાની સુંદર પૂજા (સેવા)' થાય છે, ચાથા ધર્મનું મૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy