________________
૪૩
બ૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનને વિધિ : રપ આવશ્યકે ]
એમ ચલપટ્ટો, રજોહરણ અને મુહપત્તિ એ ત્રણ “યથાજાત છે. અહીં જન્મની જેમ “યથા જાત” થઈને કરવાનું માટે વન્દનને પણ “યથા જાત” કહેવાય, એમ (મસ્તકે હાથની અંજલિ તથા ત્રણ ઉપકરણે સિવાય ત્યાગ તે) બે વન્દનનું ભેગું “એક યથા જાત” જાણવું.
ગુરૂવન્દન કરતાં, ગુરૂના ચરણોમાં તથા પિતાના મસ્તકે હાથે સ્પર્શવારૂપ ચેષ્ટા કરવા, તેને “આવ” કહેવાય છે. તે “અદો કા અને સત્તા છે! નવા ' પદે લતી વખતે કરાય છે. તેમાં પહેલાં ત્રણ બબ્બે અક્ષરોનાં છે, માટે તેને પહેલો અક્ષર બેલતાં બે હથેલીઓ ઉંધી કરીને દશેય આંગળીથી સંપૂર્ણ ગુરૂના ચરણે (એઘા ઉપર કે ચરવળા–મુડપત્તિ ઉપર) અને બીજો અક્ષર બોલતાં બે હથેલીઓ સાથે દશેય આંગળી સવળી (મુખ સન્મુખ) કરીને લલાટે સ્પર્શ કરવો, એમ “ગોર એ બે અક્ષરોના ઉચ્ચારનું એક, “+” એ બે અક્ષરે બેલતાં પણ એ જ પ્રમાણે બે હથેલીઓ-આંગળીઓ સહિત ગુરૂચરણે અને મસ્તકે લગાડવાથી બીજું, અને “ ' એ બે અક્ષરો બોલતાં પણ તે જ પ્રમાણે કરતાં ત્રીજું આવર્ત થાય. આ ત્રણેય આવર્તે પછી “પાઠ બોલતાં ગુરૂચરણે (એવા ઉપર) મસ્તકને લગાડવું લલાટથી સ્પર્શ કરો. પછી “જ્ઞાને એ ત્રણ પૈકી પહેલે અક્ષર બોલતાં પૂર્વની જેમ હથેલીઓ ગુરૂચરણે ( એવા ઉપર) સ્પર્શવી, પછી તુર્ત જ સવળી કરી લલાટ તરફ લઈ જતાં બીજો અક્ષર બોલતાં વચ્ચે જ સહજ અટકાવવી અને ત્રીજો અક્ષર બેલતી વખતે લલાટે પવી; એમ આ ત્રણ અક્ષરનું ચોથું આવર્ત થાય છે. પાંચમા આવર્તમાં “aaf” એ ત્રણ અક્ષરોના ઉચ્ચાર વખતે, અને છઠ્ઠા આવર્તમાં “બં=ને !” એ ત્રણ અક્ષરે ઉચ્ચારતાં પણ એ જ રીતે કરવું. આ થું, પાંચમું અને છડું–આવત ત્રણ ત્રણ અક્ષરોના ઉચ્ચારવાળું છે. તેથી તે ત્રણ આવર્તામાં એટલું વિશેષ છે કે–ત્રણમાંને વચ્ચે અક્ષર બોલતાં લલાટ તરફ લઈ જવાતી હથેલીઓને સવળી હૃદય આગળ-વચ્ચે જ સહજ અટકા વવી. એક વન્દનમાં છે અને બંનેનાં મળી કુલ આ બાર આવર્તી થાય છે. ( છઠ્ઠા આવર્ત પછી, વામિ માસનો પાઠ બેલતાં પણ “સંજાણની જેમ મસ્તક ગુરૂચરણ (ઘા) ઉપર લગાડવું) પછી “
રક્ષર =ચાર શિર' અર્થાત્ બે બે વખત મસ્તક નમાવવારૂપ શિષ્ય અને ગુરૂની ક્રિયા” તેમાં જ્ઞાતિ નામો રેસિવ વકીમ પાઠ બેલતાં શિષ્ય ગુરૂચરણે સંપૂર્ણ મસ્તક નમાવે તે એક “શિષ્યનું શિર, તથા વન્દનસૂત્રના અર્થમાં કહીશું તે ગુરૂના ઉત્તર પૈકી “ગનવિ લાઈન તુજ બોલતાં ગુરૂ પણ શિષ્યને કાંઈક મસ્તક નમાવે તે એક “ગુરૂનું શિર,' એમ ગુરૂ-શિષ્યનાં મળી એક વન્દનનાં બે અને બે વન્દનનાં “ચાર શિર૦ જાણવાં.
ત્રિગુપ્ત ગુરૂવન્દનમાં મન, વચન અને કાયાની એકાગ્રતા' રૂપ ત્રણ ગુપ્તિ. અર્થાત વન્દન કરતાં મનની એકાગ્રતા, વચનથી વન્દનસૂત્રના પાઠને અખલિત–શુદ્ધ ઉચ્ચાર, અને કાયાથી અવનત-યથા જાત-આવર્ત-શિર્ષ વગેરેનું સંપૂર્ણ આચરણ એમ મન, વચન અને કાયાને વન્દન સિવાયના અન્ય વ્યાપારમાંથી રોકવાં તે “ત્રણ ગુપ્ત' સમજવાં.
“ કુર=ગુરૂના આસનથી ચારેય દિશામાં સાડા ત્રણ હાથ સુધીની જગ્યાને “ગુરૂને અવ
૭૦. કેટલાક આચાર્યોના મતે “સંઘર્ષ અને “ત્તમ રહમાલમ દેવમં બે પાઠે બોલતાં એક વન્દનમાં બે વખત શિષ્ય પિતાનું મસ્તક ગુરૂચરણે લગાડે, તે બે વન્દનનાં ચાર જાણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org