________________
૪૭૨
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૦ ૬૨ વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણું કરૂં!”—એમ ચિંતન કરવું. આ પચીસ બેલે અંગના કહેવાય છે, અહીં અંગની મુખ્યતા ગણી તેને અંગપડિલેહણું અને અંગના બેલે કહ્યા છે. (આ મુહપત્તિ પડિલેહણાને વિધિ ગુરૂગમથી જાણીને તે પ્રમાણે કરવા ઉદ્યમ કરે, પડિલેહણું સામાન્ય અનુષ્ઠાન નથી, તેમાં ચિંતન કરવાના પચાસ બેલેનું સ્વરૂપ ખ્યાલમાં લેતાં સ્પષ્ટ જણાય તેવું છે કે એ આત્મશુદ્ધિનું પરમ કારણ છે.) શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
" जइवि पडिलेहणाए, हेऊ जिअरक्वणं जिणाया य । તવિ રૂપં માન-નિઝં(જં)
તત્યે મુળી વિંતિ શ” ભાવાર્થ-“જે કે પડિલેહણના કારણે સામાન્ય રીતિએ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, તે પણ તે મન રૂપી માંકડાને વશ કરવા માટે છે–એમ શ્રી જિનેશ્વરદેવે કહે છે.”
માટે જ રાત્રિના સમયે પણ મુહપત્તિ પડિલેહવાનું વ્યાજબી જ છે. આ પચીસ અંગપડિલેહણાનું બીજું દ્વાર કહ્યું. હવે “પચીસ આવશ્યક રૂપ ત્રીજું દ્વાર કહે છે-- સુબોળ બાગાયું, શિવાજો(H) વારસાવવું !
, પરં શનિવામાં શા” (બાવનિ.-૨૨૦૨) ભાવાર્થ–“કૃતિકર્મ=ગુરૂ વન્દનમાં “બે અવનમન, એક યથાજાત, બાર આવર્તી, ચાર મસ્તક, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્કમણુ”—એમ પચીસ આવશ્યક છે.”
તેમાં થનાર =પિતાની વન્દન કરવાની ઈચ્છા પ્રગટ રૂપે જણાવવા માટે “છામિ યમતમને! વંરિક કાળઝાદ નિરારિબાપ”=હે શ્રેમાશ્રમણ ! હું મારી શક્તિપૂર્વક નિષ્પા૫પણે આપને વન્દન કરવાને ઈચ્છું છું.”—એમ કહેતી વખતે “મસ્તક સાથે કટિથી ઉપરના ભાગનું શરીર પણ કાંઈક નમાવવું” તે “અવનત', બે વન્દનમાં બે વાર કરવાથી બે જાણવાં.
કથાકાત'="જન્મની જેમ.” એને ભાવાર્થ એ છે કે-જન્મ બે પ્રકારે ગણાય છે. એક માતાની કુક્ષિથી નીકળવું તે મનુષ્યરૂપે પહેલે અને સંસારની માયા રૂપી સ્ત્રીની કુક્ષિથી નીકળીને સાધુ બનવું તે દીક્ષારૂપે બીજે, તે બને વાતે જેવી હોય તેવી આકૃતિઓ ગુરૂવન્દન વખતે પણ કરવી, અર્થાત્ જન્મ વખતે બે હાથ મસ્તકે લાગેલા હોય છે, તેમ વન્દન કરતાં પણ બે હાથ મસ્તકે લગાડવારૂપ કરસંપુટ–અંજલિ કરવી અને દીક્ષા લેતાં એલપદો-ઓઘો અને મુહપત્તિ” ત્રણ જ ઉપકારણે હોય છે તેમ વન્દનમાં પણ તે ત્રણ જ રાખવાં. આને “યથા જાત” કહેવાય છે. આ હેતુથી રજોહરણદિને પણ કઈ કઈ શાસ્ત્રમાં “યથાજાત' નામથી ઓળખાવ્યાં છે. કહ્યું છે કે
“ પંર ગદાવાવા, રોપ તવ જયદ..
doorગ-નિ-નિરિકર-કુબરું તદ ર પુરુષો શા ” ભાવાથ–“પાંચ (ઉપકરણો) “યથા જાત છે. એક ચિલપટ્ટો (કટિવએ), બીજું જેહરણ (એ), ત્રીજું–ચાથું ઉનનું અને સુતરાઉ બે નિષદ્યા (આજકાલ ઓઘા ઉપર વિંટાતાં સુતરાઉ નિશથિયું અને ઊનનું એઘારીયું) અને પાંચમી મુખવસ્ત્રિકા.”
૬૯. આ આવશ્યક સ્પષ્ટ સમજાય તે માટે મૂળ ગ્રંથ કરતાં કઈક વિસ્તૃત લખ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org