________________
પ્ર૦ ૩–દિનચર્યા–ગુરૂવન્દનમાં પાંચ અવનીયનું સ્વરૂપ ]
૪૭૭
( આધારે ) જીવે, સ્થાપનાકુળામાં નિષ્કારણુ વહારે, સ`ખડી (જમણવાર ) શેાધતા રહે અને પૂર્વ પશ્ચાત્ય સ્તવ ( ગૃહસ્થાની પ્રશ ંસા) કરે, તે ‘દેશપાસત્થા’ જાણવા. અહીં સાધુ જે મકાનમાં રાત્રે ઉંઘે કે પ્રતિક્રમણ કરે, તેના માલિકના પિડ શય્યાતરપિંડ કહેવાય, ગૃહસ્થે સામે આવેલા આહારાદિ અભ્યાહ્તપિંડ કહેવાય. અમાત્ય-મંત્રી-શેઠ-સેનાપતિ વગેરે સપ્તાંગ રાજ્યવાળા રાજાના પિંડ તે રાજપિંડ કહેવાય, હમેશાં એક જ પ્રકારના અમુક જ આહારાદિ તે નિત્યપિંડ અને તૈયાર થયેલા આહારાદિ ઉપરના ( તર-તાને ) પ્રથમ પિંડ તે અપિંડ કહે. વાય. વળી · અમુક ઘાને ( ગૃહસ્થાને ) મેં ધમી ખનાવ્યાં છે, માટે તે મારાં ભકત છે’એમ માનીને તેના જ ઘરાને પિંડ લેવા તે કુલનિશ્રા અને પાક સાધુ આવે તેને માટે કે આચાયાંદિ ગચ્છપતિ વગેરેને માટે નિશ્ચિત કરેલાં (દરાજ જેને ત્યાં સ સાધુ ન જાય પણ કારણે જ જાય ) તે સ્થાપિત કુલ કહેવાય, વળી સામુદાયિક જમણુને સંખડી કહેવાય તેવા જમણુવારની શેાધ કરતા કે, ગૃહસ્થની આહાર લેતાં પહેલાં કે પછીથી પ્રશંસા કરીને આહાર લે, તે સંસ્તવપિંડ કહેવાય : ઇત્યાદિ પિંડને વાપરનાર સાધુને ‘દેશપાસથેા ’ ૦૨ : જાણવા.
6
હવે ‘એસન્ન ’ નુ સ્વરૂપ કહે છે. પ્રમાદને લીધે મેાક્ષમાર્ગમાં થાકેલાની જેમ ક્રિયામાં નિરૂત્સાહી (ક્રિયાદરિદ્રી) હાય તે આસન કહેવાય છે. તેનું સ્વરૂપ સમેધ પ્રકરણમાં કહ્યુ` છે કેગોસનો વિ તુવિદ્દો, સબ્વે તેણે ય તત્વ સiમિ । ૩૪(બ)વદ્ધપીઠનો, વિચામોરે આ નાયો ||” आवस्सयसज्झाए, पडिलेहणज्झाणभिक्खअभत्तट्टे | મળે નિયમો, ટાળે નિશીયળ (બે અ) સુગરૃમરા ૮. ગાવસયાાડું, ન તરફ ગડ્યા વિદ્દીળાિરૂં ।
.
गुरुवयणबलाइ तहा, भणिओ देसावसन्नो ति || ३ || ” ( गुर्वधि ० १२ त० १४ ) ભાવા —“ એસન્ના ’ પણ સર્વ–એસન્ના અને દેશ–આસન્ના એમ એ પ્રકારે છે. તેમાં જે ‘અવધપી જR=સાધુ • ચામાસામાં શયનાદિ માટે એક સળંગ પાટીયા ( પાટ) ઉપર અને તેવુ' ન મળે તેા અનેક પાટીયાંને પણુ વાંસડા—દેદરડા સાથે ખાંધીને તેના ઉપર શયનાદિ કરે તથા દર પખવાડીયે તેને છાડીને-પ્રમાને પુનઃ બાંધે, ’–એવી જિન આજ્ઞા છે, તેને ન પાળે, પખવાડીચે પણ પડિલેહણ ન કરે, અગર જે વારંવારઘણી વખત શયન વગેરે માટે સથારાને પાથરેલા જ રાખે અથવા સંથારો પાથર્યા વિના જ સુઈ રહે, તે દરેક ‘અલખદ્ધપીઠલક ’ કહેવાય : કઇ જગ્યાએ ‘ઘણવદ’ પાઠ છે, ત્યાં એમ સમજવું કે–ચામાસા સિવાયના શેષ-ઋતુખદ્ધ કાળમાં વિના કારણે પાટ-પાટલાદિને ઉપયોગ કરે તે‘ ઋતુબદ્ધ પીઠલક' કહેવાય. ગૃહસ્થે વહેારાવવા માટે મૂકી રાખેલા હાય તે ‘ સ્થાપનાપિંડ,’ સાધુને વહેારાવવાના ઉદ્દેશે વહેલી કે મેાડી
66
૭૨. આ પાસસ્થા વગેરેનું સ્વરૂપ આ ગ્રંથમાં નથી, છતાં પ્રવચનસારાહારની શ્રૃતિને આધારે કાંઈક લખ્યું છે. પાસસ્થાને કેટલાકા એકાંત ચારિત્રરહિત માને છે તે યુકત નથી. જો તેમ હાય તા સર્વોપાસથે। અને દેશપાસથે! એમ ભેદ જ મ ઘટે? નિશીથસૂણિની સાક્ષી આપીને શ્રી પ્રવચનસારાહારની ટીકામાં પારથને સથા ચારિત્ર વિનાના નહિ પણ મલિન ચારિત્રવાળા કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org