SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮. [ ૧૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૧-ગા, ૨૦ વગેરે ગુણોવાળો સાધુધમ માટે ચેાગ્ય જાણવા. (ધર્માંસ'ગ્રહ-ભા૦ ૨, ગા. ૭૩ થી ૭૮, ધ બિન્દુઅધ્યાય ૪–૩ ) એમ શ્રાવકના સામાન્યધ, વિશેષધર્મ અને સાધુધર્મ, ત્રણેયની ચેાગ્યતા જુદી જુદી કહી છે, તેા ઉપર ક્થા તે એકવીશ ગુણા કયા ધર્મની યાગ્યતારૂપ સમજવા ?-એમ પ્રશ્ન થાય, તેનુ સમાધાન એ છે કે–ઉપર જણાવી તે અવિરત શ્રાવકધર્મ, વિરત શ્રાવકધમ કે યતિધર્મની ચેાગ્યતા તે તે ધર્મની પ્રાપ્તિમાં જરૂરી વિશિષ્ટ ગુણારૂપે જાણવી અને એકવીશ ગુણા તે દરેક યેાગ્યતામાં ભૂમિકારૂપ સમજવા. જેમ ચિત્ર માટે ભૂમિ એક જ હાય, છતાં તેમાં રંગોની શુદ્ધિ, જુદી જુદી જાતિના રંગાના યાગ, આકારદર્શક ખાદ્ય રેખાએ અને સફાઈ વગેરેની તરતમતાને લીધે એક જ ભૂમિમાં ચિત્રા સામાન્ય, શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ, વગેરે જુદા જુદા ભાવાને પામે છે; તેમ અહી એકવીશ ગુણા ધર્મ ગ્રહણની ભૂમિકારૂપ છે. અર્થાત્ આ ભૂમિકાવાળો જીવ અવિરત અને વિરત શ્રાવકધમ કે સાધુધર્મની યોગ્યતા માટે જણાવ્યા તે વિશિષ્ટ ગુણાદ્વારા તે તે ધર્મને પામી શકે-એમ સમજવું, કારણ કે–એકવીશ ગુણ્ણા જણાવીને પણ કહ્યું છે કે-આ એકવીશ ગુણારૂપી રત્નાની શ્રેષ્ઠ સપત્તિ જેની પાસે હાય, તે શ્રાવક અને સાધુ-એમ બે પ્રકારના ધર્માંને ગ્રહણ કરવા શક્તિમાન અને છે (ધર્મરત્ન પ્રકરણ-ગા૦ ૧૪૦). ( અર્થાત્ આ ગુણા માત્ર શ્રાવકમાઁ કે માત્ર સાધુધમ માટે કહ્યા નથી.) એમ શ્રાવકધમ અને સાધુધમ એ બન્નેની પ્રાપ્તિમાં પ્રથમ એકવીશ ગુણા જરૂરી છે. એ જ ગુણ્ણાના ગ્રંથકારે આ ચાલુ ગાથામાં 'સંવિજ્ઞા-જ્ઞાતતવઃ-તેજી: ’ વગેરેથી સંગ્રહ કર્યો છે અર્થાત્ એ વિશેષણાથી ૨૧ ગુણા આવી જાય છે. એમ સદ્ધની ચેાગ્યતાવાળા જીવનું' સ્વરૂપે કહ્યું. એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રીવિજયાનન્તસૂરિશિષ્ય, પડિત શ્રીશાન્તિવિજય ગણિ ચરણસેવી, મહાપાધ્યાય શ્રીમાનવિજય ગણિ વિરચિત સ્થાપન્ન ધ સંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થધર્મના વર્ણનરૂપ પહેલા અધિકારના ‘તપાગ ચ્છાધિપ, સ`ઘસ્થવિર, પૂ॰ આચાર્ય મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરિ પટ્ટાલકાર સ્વર્ગત શમક્રમાદિ ગુણુભૂષિત પૂ॰ આચા શ્રીવિજયમેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણાપેત પૂ॰ આચાર્ય શ્રીવિજયમનેાહરસૂરિ–શિષ્યાણુ મુનિ ભદ્રંકરવિજયકૃત 'ગૂર્જરાનુવાદ સમાપ્ત થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy