SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ = = == પ્રહ ૨-સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ] ૧૮૯ વિધવા, ચેરીમાં રંડાપ, વાંઝણ, મરેલાં બાળકને જન્મ આપનારી, વિષકન્યા સ્પર્શથી બીજાને ઝેર ચઢે તેવા શરીરવાળી) વગેરે દુષ્ટ સ્ત્રીપણું પામે છે (૩). તથા હે ગૌતમ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રીસેવનથી જીવ સાત વાર સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે (એમ શ્રીમહાવીર પ્રભુએ કહ્યું છે.) (૪).” વળી મૈથુનમાં હિંસા બહુ જ છે. કહ્યું છે કે “મેહુરજો , નવલ કુમળીવા” ફૂલ્યાણ અર્થાત-મૈથુન સેવનારો નવ લાખ સક્ષમ છેને હણે છે,” વગેરે અન્ય શાસ્ત્રોમાંથી જોઈ લેવું. ૧૦ પચ્ચકખાણઆવશ્યકચૂર્ણિમાં પણ ચેથા વ્રતના અધિકારમાં મૈથુનના દેશે અને બ્રહ્મચર્યના ગુણે આ રીતિએ બતાવ્યા છે. " चउत्थे अणुव्वए सामण्णेण अणिअत्तस्स दोसा-मातरमवि गच्छेज्जा, विदियं धूयाए वि समं वसेज्जा० इत्यादि, तथा णिअत्तस्स इहलोए परलोए गुणा-इहलोए कच्छे कुलपुत्तगाणि सढाणि० इत्यादि, तथा परलोए पहाणपुरिसत्तं, देवत्ते पहाणाउ अच्छराओ, मणुअत्ते पहाणाओ माणुसीओ, विउला य पंचलक्खणा भोगा पियसंओगा य आसण्णसिद्धिगमणं च ।" ૧૦. કામશાસ્ત્રના રચયિતા વાત્સાયન કહે છે કે “ ના મય , વૃષ્યાધિરાચઃ | __ जन्मवर्त्मसु कण्डूर्ति, जनयन्ति तथाविधाम् ॥ १॥" ભાવાર્થ–“રુધિરમાંથી ઉત્પન્ન થતા, અલ્પ–મધ્ય અને વિશેષ શક્તિવાળા, ચક્ષુથી ન દેખી શકાય તેવા બારીક છ–કીડાઓ, પિતાની શક્તિ પ્રમાણે યોનિમાં (સ્ત્રીને ગુહ્ય અંગમાં) તથા પ્રકારની (વિષયની) ખરજ (ચળ) ઉત્પન્ન કરે છે.” પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ગશાસ્ત્ર, પ્રકાશ ૨–૦૯ માં કહે છે કે “योनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः ।। पोड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुनं त्यजेत् ॥ १॥" ભાવાર્થ–“સ્ત્રીની નિરૂપ યંત્રમાં ઉત્પન્ન થયેલા અતિ બારીક જીવોના સમૂહ, જે મૈથુન સેવન કરવામાં પીલાઈને મરે છે, તે મૈથુનને તજવું જોઈએ.” સંધ પ્રકરણના ત્રીજા અધિકારમાં પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે " इत्थीण जोणिमझे. गभगया चेव हुंति नवलक्खा। इको व दो व तिन्नि, व लक्खपुहुत्तं च उक्कोसं ॥" “ इत्थीण जोणिमझे, हवंति बेई दिशा असंखा य। __ उप्पज्जति चयंति य, समुच्छिमा तह असंखा॥" થીમ રમ, સહકવા હુંતિ ૩૬ . ”(ા ૭-૭૪-૭૬), ભાવાર્થ–બે સ્ત્રીઓની નિમાં ગર્ભજ (મનુષ્યો ) ઉત્કૃષ્ટથી નવ લાખ ઉપજે છે, અર્થાત-એક, બે, ત્રણથી ચાવત ઉત્કૃષ્ટ લક્ષપૃથકત્વ ઉપજે છે, તે સિવાય બેઈન્દ્રિય છે અસંખ્યાતા ઉપજે છે અને સંભૂમિ (મનુષ્ય) પણ અસંખ્યાતા ઉપજે છે અને મારે છે. સ્ત્રીસંભેગથી તે સર્વ જીવોને એકીસાથે નાશ થાય છે, વગેરે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy