________________
૧૮૮
[ ધ
સંo ભા૦ ૧-૧૦ ૨–ગા, ૨૮
તથા “ સેવફાળવ–ધડ્યા, કવર–નવવસ-નિની મારે નમયંતિ, વરિ તૂ . ૨.”
(
૩ યનસૂ, ચ૦ -૧૬) તથા–“ ગાર્ષિ વા, સ્ત્રી રામ-મોr .
कित्ती बलं च सग्गो, आसन्ना सिद्धि बंभाओ ॥ ३॥" " कलिकारओ वि जणमारओ वि सावज्जजोगनिरओ वि। जं नारओ वि सिज्झइ, तं खलु सीलस्स माहप्पं ॥ ४ ॥"
(વધvo, Dowત્રતાર-૩) ભાવાર્થ-જે ક્રોડ સેનિયાનું દાન કરે અથવા સેનાનું શ્રીજિનમન્દિર બંધાવે, તેને તેટલું ફળ ન થાય, કે જેટલું ફળ માત્ર નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી થાય (૧). દે, દાન, ગધર્વો, યક્ષ, રાક્ષસે અને કિન્નરે પણું બ્રહ્મચારીને નમે છે, કે જેઓ દેવોને પણ દુષ્કર એવું બ્રહ્મચર્યનું પાલન કરે છે (૨). ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, કામ–ભેગનાં સાધને, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગનાં સુખ અને અંતે અલ્પકાળમાં મોક્ષ; એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય છે (૩). કલહ કરાવનાર, મનુષ્યોને મરાવનાર અને પાપકાર્યોમાં રક્ત એવા પણ “નારદને મેક્ષ થાય છે, તે માત્ર તેના નિર્મળ શીલને જ મહિમા છે (૪).”
સ્વદારાસતથી ગૃહસ્થ પણ સુદર્શન શેઠની જેમ બ્રહ્મચારી સરખા શ્રેષ્ઠ જ છે. પરદાદાગમનથી જગપ્રસિદ્ધ વધ, બંધન (કેદ) વગેરે દુષ્ટ ફળે ભેગવવાં પડે છે. કહ્યું પણ છે કે
“ વેધ–ઘંધા–નાસંવિછેર-પાવાપુરા .
परदारओ हु बहुआ, कयत्थणाओ इहभवे वि ॥ १॥" " परलोए सिंबलि-तिक्खकंटगालिंगणाइबहुरूवं ।
નરમ હું , જવારા તિ ના . ૨ .” " छिनिंदिआ नपुंसा, दुरूवदोहग्गिणो भगंदरिणो। હાંહા વંશા, નિંદુ વિસર હુતિ સુરસા ! રૂ .”
( સંવોથ , ગ્રાપિ, છ થી ૪૬) તથા–“ મરશે તેવસ, રિસ્થીમmળ વા
सत्तमं नरय जंति, सत्तवाराउ गोयमा ! ॥ ४॥" ભાવાર્થ-વધ, બંધન, ગળે ફાંસ, ફાંસી, નાક કપાવું, ગુપ્તેન્દ્રિયને છે, ધનને નાશ વગેરે પરદારા સેવનથી અનેક કદર્થનાએ આ ભવમાં જ સહન કરવી પડે છે (૧). પરસ્ત્રી ભેગવનારા મરીને અન્ય ભવે નરકમાં તીણું કાંટાવાળા શાલભલી વૃક્ષને ભેટવું (ભેંકાવું) વગેરે અનેક જાતિનાં દુઃસહ દુખોને ભોગવે છે (૨). દુરાચારી પુરુષ (અન્ય ભવમાં) કપાયેલી ગુપ્તેન્દ્રિયવાળા, નપુસક, કુરૂપવાળા, દુર્ભાગી, ભગંદરના રેગવાળા થાય છે તથા દુરાચારિણી સ્ત્રીઓ (અન્ય ભવમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org