SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ * = '.. ", ------- ---- - પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં “વંદિત્ત' સત્રના અર્થ ] “તેવા ઉત્તમ શ્રમણ અથવા માહણ, કે જેઓ ઈન્દ્રિયથી સંગત છે, પાપથી રહિત છે અને પાપકર્મોનાં જેઓએ પચ્ચકખાણ કર્યા છે, તેવાઓની અવહેલણું (હલકાઈ) કરીને, નિંદા કરીને, દુર્ગછા કરીને, ગહ કરીને તથા અપમાન કરીને, મનને ન ગમે તેવું અને અપ્રીતિ ઉપજાવે તેવું “અશન-પાન-ખાદિમ કે સ્વાદિમ” વહોરાવવા છતાં દીર્ઘ સ્થિતિનું અશુભ આયુષ્યકર્મ બાંધે છે.” અથવા બીજો અર્થgruz-(કુહિg)=સુખ અનુભવતા સુખી, અથવા “દુgિ ( g) =દુખી, એવા “ -મૉg) = પાર્શ્વસ્થ વગેરે અસંયમીઓને, બાકીને રાગ-દ્વેષથી વગેરે અર્થ પહેલાંની જેમ, માત્ર અહીં ‘ષથી—વા પુજ ૨૭' વગેરે તેઓના દે જેવાથી પ્રગટેલા મત્સરપૂર્વક–એમ અર્થ કર. અથવા ત્રીજે અર્થ અસંચ= છકાય જેની વિરાધના કરનારા કુલિંગીઓને (અન્ય મતવાળાઓને) “ોr="એક ગામમાં જન્મેલા' વગેરે કારણોથી પ્રીતિપૂર્વક તથા '= તેમાં રહેલી જૈનશાસનની પ્રત્યનિકતા (શત્રુપણું” વગેરે દે દેખવાથી ઉત્પન્ન થયેલી અપ્રીતિપૂર્વક– એમ ત્રણે ય અર્થો પ્રમાણે મેં જે કઈ (અગ્ય) દાન કર્યું હોય, “સ લિયે હૈં ૪ રિતિ= તેને નિદુ છું, તેની ગહ કરું છું, વગેરે બીજી ગાથા પ્રમાણે. અહીં તે કુલિંગીઓને કે પાસ ત્યાદિ અસંચને પણ ચિત્યને અંગે દાન આપ્યું હોય તે નિંધ નથી, કારણ કે-શ્રીજિને શ્વરદેએ પણ વાર્ષિક દાન દ્વારા ઉચિત દાનને કરણય જણાવ્યું છે. (૩૧)” હવે સાધુઓને આપવા ગ્ય છતાં ન આપ્યું, તેનું પ્રતિક્રમણ કરવા કહે છે કે " सासु संविभागो, न को तवचरणकरणजुत्तेसु । હંતે જાવા, તેં નિ નં ૪ વિદ્યામિ ફરા” અર્થ—અહીં “હુવા =પ્રાસુર (દેવાયેગ્ય) અચિત્ત વસ્તુ, “=ોવા છતાં, “રવરાજુp=( બાર પ્રકારને) તપ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરી ગુણેથી યુક્ત એવા, “ag=સાધુઓને, “વિમાનો =સંવિભાગ ન કર્યો–તેઓને દાન ન દીધું, “તે નિંદે તે a mરિનિ એ બીજી ગાથા પ્રમાણે. અહીં “ચરણસિત્તરી કહેવાથી તેમાં “તપ” આવી જવા છતાં ગાથામાં તપ જુદે કહ્યો, ને નિકાચિત કર્મોને પણ ક્ષય કરવાની તપમાં શક્તિ છે, એ તેની પ્રધાનતા જણાવવા માટે કહ્યું સમજવું. (૩૨)” હવે સંલેખનાના અતિચારેના પરિવાર માટે કહે છે " इहलोए परलोए, जीविय मरणे य आसंसपओगे। पंचविहो अइयारो, मा मज्झं हुज्ज मरणंते ॥३३॥" અર્થ–“અહીં કહેલું “આરંવાયો'="આશંસાપ્રગ" પદ દરેકને જોડવાનું હોવાથી, પ્રતિ ૧૨૭. “Bhઈ, અnિsi સ્થિતિ ગાથા શિવેતિ, કાવવા નt ifશા ” ( માથા, ૦ ૩૪૨) ભાવાર્થ-જે અસંયમીઓ (શિથિલાચારીઓ) સચિત્ત પાણી પીવે છે, જાઈ વગેરેનાં પુષ્પો કે આમ્ર વગેરે ફળોને ખાય છે, અનેષણીય (સાધુને ન કલ્પે તેવાં “આધાકમ') વગેરે દોષોવાળાં આહારપાણી આદિ વાપરે છે અને ગૃહસ્થનાં સાવદ્ય-પાપકાર્યો કરે છે; એ રીતિએ પ્રતિકૂળ આચરણ કરનારા તે કેવળ સાધુવેષની વિડંબના (અપભાજના) કરનારા છે, અલ્પ માત્ર પણ પરમાર્થના સાધક નથી” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy