SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ [ ધ સંભા. ૧-વિ૦ ૨–ગા કપ મૂકવાથી ૧-સચિત્ત નિક્ષેપણુતા' અતિચાર, સચિત્ત વસ્તુથી તે દેવાયોગ્ય વસ્તુને ઢાંકવાથી (આપવાની વસ્તુ ઉપર સચિત્ત મૂકવાથી) જિ=િ –“સચ્ચિત્તપિધાનતા” અતિચાર, નહિ દેવાની બુદ્ધિ વગેરે કારણથી દેવાની વસ્તુ પિતાની છતાં બીજાને “વવાd=વ્યપદેશ કરવાથી, (વસ્તુ પારકી– બીજાની કહેવાથી) ૩-“પરવ્યપદેશ” અતિચાર, “મારે = શું હું આનાથી પણ હલકે છું કે એ આપે અને હું ન આપું? વગેરે બીજા દાન દેનારા ઉપર અસર કરીને આપવાથી ૪-મત્સરિતા (માત્સર્ય) અતિચાર અને (આપવું ન પડે એ બુદ્ધિથી) સાધુને આહાર લેવાના સમય પહેલાં, અગર પછી એવા સમયે નિમંત્રણ કરે કે સાધુ આવી શકે નહિ અને દાનની ભાવના બતાવી શકાય તે પ–“કાલાતિક્રમ અતિચાર. એ પાંચ અતિચારે દ્વારા “વધે રિલીવા”=ચેથા શિક્ષાવ્રતમાં જે કાંઈ અગ્ય વર્તન કર્યું હોય, તેની “R =નિંદા કરૂં છું, વગેરે પૂર્વે જણા વ્યા પ્રમાણે. (૩૦)” હવે રાગ-દ્વેષ વગેરે કારણે દાન દીધું હોય, તેનું પ્રતિક્રમણ કરવા કહે છે કે– " मुहिएम य दुहिएसु य, जा मे अस्संजएसुं अणुकंपा। ને વોઇr a, તં જ અરિહામ રૂશા” અર્થ-અતિથિસંવિભાગ અને અધિકાર ચાલુ હોવાથી, આ ગાથાક્ત વિશેષણે સાધુનાં છે એમ પ્રસંગને અનુસરીને સમજી લેવું. તે કહે છે કે-વિહુ-(સુ9િ )= જ્ઞાનાદિ રત્નત્રયી રૂપ જેઓને સુંદર હિત છે તે સહિતને, વળી “સુપિયુ-ફુણિપુ)=ાગને લીધે કે તપથી શિથિલ (અશક્ત) થયેલાઓને, અથવા તે ઉપધિ (સંયમની સામગ્રી) જેઓ પાસે અ૯પ માત્ર હિય, તેવા દુઃખી સાધુઓને, વળી “અરરંગપy-(અજંg) તેમાંના “દં=જેઓ સ્વયં–પિતાની ઈચ્છા પ્રમાણે, “જd=ચારિત્ર પાળનારા “ગ'=નથી, અર્થાત જેઓ પિતાની ઈચ્છા-બુદ્ધિ પ્રમાણે કરનારા નથી, કિન્તુ ચારિત્રમાં ગુરૂઆજ્ઞા પ્રમાણે વર્તનારા છે તેવાઓની, “એ મધુવંgr-(થા માગુ )=મેં જે ભક્તિ કરી હોય, અહીં અનુકંપા એટલે “ભક્તિ સમજવી. કહ્યું છે કે – ___“ आयरिअणुकंपाए, गच्छो अणुकंपिओ महाभागो। . गच्छाणुकंपणाए, अन्वुच्छित्ती कया तित्थे ॥१२७॥ (ओघनि० भाष्य)। ભાવાર્થ-“આચાર્યની અનુકંપા (ભક્તિ)થી મહાભાગ શ્રીગચછની અનુકંપા (ભક્તિ) કરી, અને એ ગચ્છની ભક્તિથી તીર્થની-શાસનની રક્ષા કરી. એમ “અનુકંપા એટલે “ભક્તિ' સમજવી.” એ ભક્તિ કેવી કરી ? “ or'=ગુણાનુરાગથી નહિ પણ પુત્ર વગેરેના સંબંધને કારણે સ્નેહરાગથી તથા ‘રો =નિંદા રૂપ Àષથી. જેમ કે-આ સાધુઓ, કે જેઓએ પૂર્વે દાન આપ્યું નથી, ધન-ધાન્યરહિત દરિદ્રી(ભિખારી) છે, જેઓનાં સર્વ અંગે ઉપર પૂર્ણ મેલ ભર્યો છે, બીચારાઓને જ્ઞાતિજનોએ છેડી દીધેલા છે, જેઓ ભૂખથી પીડાય છે અને સર્વ પ્રકારે લાચાર (અશરણ) છે, માટે સહાય કરવા લાયક છે; આ રીતિએ નિંદાપૂર્વક દયા કરીને આપવું તે અનુચિત છે, કારણ કે-ઉત્તમ સાધુઓની એવી નિંદા ગર્ભિત દયા કરીને આપવાથી દુર્ગતિનું આયુષ્ય લાંબુ બંધાય છે. આગમમાં કહેલું છે કે-“તાં સમ વા મા વા હંગા-વિરपडिहय-पचक्खाय-पाधकम्मं हीलित्ता निदिसा खिसित्ता गरहित्ता अवमन्नित्ता अमणुन्नेणं अपीइ. વોઈ જતનપાનણારણા હાશિરા અરુદ્ધતા વન્મ પોરા” અર્થાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy