________________
પ્ર૦ ૩દ્ઘિનચર્ચા-પ્રતિક્રમણમાં વત્તુ' સૂત્રના અથ ]
પ
·
અતિચાર. એ ચારેયને અંગે પુનઃ કહે છે કે-‘તદ્ નૈવ ’= એ જ રીતિએ, ' અર્થાત્ સ ચારામાં કે ઉચ્ચારાદિમાં ઉપર પ્રમાણે ચાર અતિચારા જેમ પ્રમાદથી થાય તેમ ‘ ઓથળોપ ’= અનાભાગ થવાથી’એ ચારેય પ્રવૃત્તિ ઉપયેગશુન્યપણે કરવાથી કે ભૂલી જવાથી પણ ચાર અતિચારો, થાય છે, અને ' પેલવિવિષિવરીય ’=( પૃ. ૨૪૯ માં કહેલા) ચારેય પ્રકારના પૌષધની વિધિમાં વિપરીત કરવાથી, અર્થાત વિધિનું પાલન નહિ કરવારૂપ પાંચમે અતિચાર થાય છે. જેમકેપૌષધવ્રતી ભૂખ વગેરેની પીડાથી વિચારે કે પૌષધ પૂર્ણ થતાં આવતી કાલે મારે માટે ' અમુક અમુક આહાર વગેરે કરાવીશ. ' ઇત્યાદિ દુષ્ટ ધ્યાન વગેરેરૂપ અવિધિ કરવા તે પાંચમા અતિચાર અથવા ‘ઓયળમોચ' પાટાન્તર છે, તેમાં ‘મોન+મોજ' એ પૈકી ‘મોશન'=ભાજનનુ તથા ઉપલક્ષણથી સ્નાનાદિ શરીરસત્કારનું ધ્યાન કરવાથી અને ‘આમોન ’=ઉપભાગથી, અર્થાત્ કયારે પૌષધ પૂર્ણ થાય, કે જેથી હું ભોજન વગેરે કરૂ” ઈત્યાદિ ભાજનાદિની તત્પરતાદ્ધિનું ધ્યાન કરવા– થી પાંચમા અતિચાર ગણુતાં આ પાંચ અતિચારા વડે ‘જેલ વિિિનવી '=પોષવિધિમાં વિપરીત આચારણુરૂપ ‘તત્ત્વ લિલાવપ નિંરે ’–ત્રીજા શિક્ષાવ્રતમાં જે કોઇ કમ માંધ્યુ હાય તેની નિદા કરૂ છું -એમ સંબંધ જોડવા. પહેલી વ્યાખ્યા પ્રમાણે પૌષધની વિધિમાં વિપરીત આચરણુ’ તે જ પાંચમે અતિચાર સમજવા. અને એ પાંચ અતિચારા વડે ‘ તત્ત્વ વિલાયત નિષે '= ત્રીજા શિક્ષાવ્રતમાં જે કાંઇ કર્મ બાંધ્યુ હાય તેની નિંદા કરૂ છું—એમ સંબંધ જોડવા. (૨૯)”
હવે ચાથુ ‘અતિથિસ વિભાગ' શિક્ષાવ્રત કહે છે. તેમાં તિથિ-પ” વગેરેના લૌકિક વ્યવહાશને જેઓએ તળેલા છે, તેવા—Àાજન સમયે આહારાદિ માટે આવેલા સાધુ, તે શ્રાવકના ‘અતિથિ’ કહેવાય તેઓને, ‘સં’=નિર્દોષ અને વિમાન’=પેાતાને ઉદ્દેશીને અનાવેલી વસ્તુના કંઈ ભાગ આપવા તે વિભાગ, અર્થાત્ ન્યાયાપાર્જિત અને સાધુધ માં ક૨ે તેવાં આહાર, પાણી વગેરેથી, ‘ પશ્ચાત કર્મ` ' વગેરે દોષો ન લાગે તેમ (પૃ. ૨૭૦માં કહ્યા પ્રમાણે) દેશ-કાળ-શ્રદ્ધાસત્કાર અને ક્રમપૂર્ણાંક, ‘ વિભાગ’=વિશિષ્ટ (પાતાના આત્માના ઉપકારની બુદ્ધિથી) ભાગ આપવા, તે ‘ અતિથિસ વિભાગ ' કહેવાય છે. આમાં વિધિ એવા છે કે શ્રાવકે પૌષધ કરીને સાધુના ચૈાગ હાય, તા અવશ્ય અતિથિસ વિભાગ કરીને પારણુ કરવું, બીજા દિવસેામાં એવા નિયમ નથી. કહ્યુ` છે કે “ ૧૪મ ના વાળ, ગવળા પળમિળ વારેફ ।
સફ ગ સુવિધિગાળ, સંગે સાજોગો શા ’” (હવામા૦ા-૨૬૮) ભાવાથ- શ્રાવક ભાજન પહેલાં સાધુ (ગુરૂ)ને સ્વયં પ્રણામ ( વન્દન ) કરીને દાન આપીને જમે, સાધુના યોગ ન હોય તે તેઓ જયાં વિચરતા હાય તે દિશા તરફ રાહ જોતે વિચારે કે‘ગુરૂયેગ મળે તા કૃતાથ થાઉ '—એમ ભાવનાપૂર્ણાંક ભાજન કરે. ”
આ વ્રતમાં લાગેલા અતિચારાના પ્રતિક્રમણ માટે કહે છે કે—
“સંધિને નિષિવળે, વિધિળું વલણ મરે ચૈત્ર ।
જાજામવાળે, ૩થે સિવલાવણ્ નિર્ાર્॥”
અથ-“દેવાયાગ્ય આહારાદિ વસ્તુ નહિ દેવાની બુદ્ધિથી, અતિક્રમ-વ્યતિક્રમાદિ દ્વારા, મથવા અનુપયાદિ થવાથી યિત્ત’=સચિત્ત જમીન અગર પાણી વગેરે ઉપર ‘ નિલિવર્ષે =
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org