SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૫ યિકનું યથાશકય પાલન ન કર્યું હોય, તેની ‘=નિન્દા કરૂં છું, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે (૨૭)” હવે દેશાવકાશિક કહે છે કે છઠ્ઠા દિશિ પરિમાણ વ્રતથી જવા-આવવા વગેરેમાં યાજજીવ માટે “અમુક-સો-બસ વગેરે જનપ્રમાણ ભૂમિનું' નિયમન કર્યું હોય, તેમાં જે અમુક ઈષ્ટસમય માટે “ઘર, શા કે અમુક સ્થાનથી દૂર નહિ જવાના નિયમ રૂપ” સંક્ષેપ કરવો તે, અથવા પૂર્વે અંગીકાર કરેલાં વ્રતમાં રાખેલી છૂટને અમુક સમય માટે વિશેષ સંક્ષેપ કરવો, તે દેશાવકાશિક વ્રત” છે. એના અતિચારેનું પ્રતિક્રમણ કરવા કહે છે કે– “ વાવ પલળ, સરે ક્લે જ જુવા देसावगासियंमी, बीए सिक्खावए निंदे ॥२८॥" અર્થ–“ઘર, ઉપાશ્રય વગેરે પિતાના ઈષ્ટ સ્થાને દેશાવકાશિક વ્રત' સ્વીકાર્યા પછી, (ધારેલી, અમુક ભૂમિની બહાર નહિ જવાને નિયમ કર્યા પછી) તે ભૂમિથી દૂર (બહાર) રહેલી કઈ ચીજ કેઈ બીજાની પાસે મંગાવવી, તે “જાવ =૧-“આનયનપ્રયોગ, નિયમિત ભૂમિથી બહારનું જ્યારે પ્રજન પડે, ત્યારે પિતે ત્યાં નહિ જતાં બીજા કેઈને મકલ, તેરવો=પ્રેગ્યપ્રયોગ, પિતે હોય તે સ્થાનથી બહાર રહેલા મનુષ્યને પિતે અહીં છે?—એમ જણાવીને પિતાની પાસે બોલાવવા “=ઉધરસ, ખુંખાર વગેરે શબ્દ-અવાજ કરે, તે ૩-શબ્દાનુપાત’, ધારેલી ભૂમિ થી બહારના મનુષ્યને પિતાની હયાતિ અહીં છે-એમ જણાવવા માટે તે જોઈ શકે તેમ આમ– તેમ આંટા મારી જાહેર થવું, અથવા માળ વગેરે ઉંચા સ્થાને ચઢીને બીજાનાં '=રૂપ જેવાં, તે ૪-રૂપાનુપાત અને નિયમિત ક્ષેત્રની બહાર રહેલા મનુષ્યને અમુક કરવા યોગ્ય કાર્ય વગેરેની યાદ કરાવવા માટે “પુજાણે '=કાંકરો વગેરે ફેંકવા રૂપ પુદ્ગલને પ્રયોગ કરે, તે પ- પુદગલપ્રક્ષેપ.” “રેવારો ' દેશાવકાશિક નામના “વીર જિલ્લાવા'=બીજા શિક્ષા વ્રતમાં લાગેલા એ અતિચારની “ન'=નિંદા કરૂં છું, વગેરે પૂર્વ પ્રમાણે. (૨૮)” હવે “પોષપવાસ' તેમાં “પિષ'sધમની પુષ્ટિ, તેને કરે તે “પૌષધ' કહેવાય અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વદિવસોમાં અવશ્ય કરવા યોગ્ય આ એક વ્રત છે તેમાં “ઉષર' આત્માએ રહેવું, તે પૌષધેપવાસ કહેવાય છે. તેના ભેદે (પૃ. ૨૫૨ માં) કા, અતિચારનું પ્રતિક્રમણ કહે છે – “ સંથાવારિણી, પ્રમાદ તર રેવ મામા વોદવિધિવિવરીy, તgs શિવણવા રા” અર્થ–“સંથા'=સંથારીયું, કામળી વગેરે શયનની સામગ્રી, ઉપલક્ષણથી શયા-પાટપાટલા વગેરે વસ્તુઓ, અને “રા'= ઝાડા-પેશાબ’ તેને પરઠવવા માટેનાં બાર બાર સ્થલે, કે જેને સ્પંડિલ-માત્રુનાં માંડલાં કહેવાય છે, તેની વિધિમાં પ્રમાદ કરે, એટલે કેનશયામાં અને સંથારામાં ચક્ષુ વડે મુદ્દલ જોયા વિના બેસવું-સુવું વગેરે અવિધિએ વર્તન કરવાથી પહેલે અતિચાર, એ જ શમ્યા, સંથારા વગેરેને ઓઘા વગેરેથી મુલ પ્રમાર્યા વિના કે અવિધિએ (જેમ-તેમ) પ્રમાને વાપરવાથી બીજે અતિચાર; ઉપર જણાવ્યાં તે સ્થડિલમાત્રુને પરાઠવવાનાં સ્થાને આંખથી મુદ્દલ નહિ જેવાથી કે બરાબર નહિ જેવાથી ત્રીજે અતિચાર અને તે સ્થાનેને મુદલ નહિ પ્રમાર્જવાથી કે જેમતેમ પ્રમાજવાથી ચોથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy