SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ - - [ ધ સં. ભા. ૧-૧૦ –ગા૦ ૬૫ ક્રમણ કરનારને “ઢો=આ લકથી મનુષ્યલક સમજ. તેમાં “મારંar’="હું રાજા થાઉં (કે મને સુખ-સૌભાગ્ય-પરિવારાદિ મળે તે સારૂં' વગેરે અભિલાષાને “પોr'=વ્યાપાર, અર્થાત્ એવી અભિલાષાઓ કરવી તે ૧-“ઈહલેક આશંસાપ્રગ” અતિચાર, બપોર=અન્ય ભવમાં “દેવ થાઉં' વગેરે અભિલાષા કરવી તે ૨-“પરલેક આશંસાપ્રગ' અતિચાર કઈ અનશન કરે, ત્યારે ઘણું નગરજને મોટા ઓરછ કરે–તેને જોઈને, તથા ઘણું માણસે વન્દન કરવા આવે તેઓને હર્ષપૂર્વક વંદન કરતા જોઈને, તથા અનેક વિવેકી લેકનાં સત્કારભર્યા પ્રશંસાનાં વચને સાંભળીને, તથા ઉત્તમ ધમીઓ વારંવાર પાસે આવીને ઉત્સાહ વધારનારાં વચને કહે તે સાંભળીને, અને નિષ્પાપ એવા સમસ્ત શ્રીસંઘની સભામાં તે નિમિત્તે શરૂ થયેલું ધર્મપુસ્તકનું વાંચન તથા વસ્ત્ર-પુષ્પ વગેરેથી પિતાને થતો સત્કાર ઈત્યાદિ જોઈને, મનમાં વિચારે કે-અનશન સ્વીકારવા છતાં મારે દીર્ધકાળ જીવવું હિતકર છે, કારણ કે-મારા ઉદેશથી આ બધી શોભા (મહત્તા) થાય છે,” એમ “કવિ'=લાંબુ જીવવાની આશા કરવી તે ૩-જીવિતાશંસાપ્રયોગ” અતિચાર, તથા કેઈ આત્મા (તાપ–ઠડી આદિ દુસહ પરીષહે થાય તેવા) કઠેર સ્થલે અનશન સ્વીકારે અને ત્યાં ઉપર જણાવ્યું તેવું તેની પૂજા-સત્કારમહોત્સવાદિ નહિ થવાથી, અથવા તે ભૂખ-તૃષા વગેરેની પીડાથી, વિચાર કરે કે-“હું કેમ શીવ્ર મરતે નથી ? જલ્દી મરણ થાય તે છૂટું.” એમ “મ'=મરવાની ઇચ્છા કરવી તે – મરણશંસાપ્રગ” અતિચાર તથા “કામ”=શબ્દ અને રૂપ તથા “ભગ =ગંધરસ અને સ્પર્શ, એ “કામગ” રૂપ પાંચેય ઈન્દ્રિયોના વિષયેની ઈચછા કરવી, જેમ કે-“મને આ તપના મહિમાથી પરલોકમાં સૌભાગ્ય વગેરે પ્રાપ્ત થાઓ.” ઈત્યાદિ ‘મારંપણો = કામભેગાશંસાપ્રયોગ” અતિચાર જાણ. એ “પંવિદ સાગા'=પાંચ પ્રકારને અતિચાર, મા ન દુજ મારે =મને મરણ સુધી (જાવજજીવ) ન થાઓ! (૩૩)” હવે સર્વ અતિચારોનું મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરવા કહે છે. " कारण काइयस्सा, पडिक्कमे वाइयस्स वायाए । मणसा माणसियस्सा, सव्वस्स वयाइयारस्स ॥३४॥" અર્થ–“ રા'—જીવહિંસા-વધ વગેરે કરનારી “પાપકારી કાયા દ્વારા કરેલા કાયિક અતિચારોનું “IT'=ાપ-કાર્યોત્સર્ગ વગેરે ધર્માનુષ્ઠાનકારક કાયા દ્વારા “જિ”=પ્રતિક્રમણ કરું છું. અહીં “ વારતા' અને નારિય’ પાઠમાં “રા' દીર્ઘ છે તે “ગાઈ' પ્રયોગથી સમજ. એ પ્રમાણે “વાયરસ'=સહસા (વિચાર્યા વિના) બાલવું–ચાડી કરવી આળ દેવું વગેરે “દુષ્ટ વચનેથી થયેલા વાચિક” અતિચારોનું “પાપ'= મિચ્છામિ દુક્કડું' દે (ભૂલ કબૂલ કરવી સ્વમુખે ગુરૂ સામે ભુલની ગહ કરવી), વગેરે વચન દ્વારા પ્રતિક્રમણ કરું છું. તેમ જ “મરિયા '=દેવ-ગુરુ-ધર્મ (કે જીવ-અજીવ) વગેરે શ્રીજિનકથિત તમાં મન દ્વારા શંકાદિ કરવાથી થએલા માનસિક” અતિચારોનું “માસા'= હા! મેં અસત્ય વિચાર ક-બે ચિંતવ્યું.' વગેરે મનથી આત્મનિંદા (પશ્ચાત્તાપ) કરવા દ્વારા પ્રતિક્રમણ કરું છું. એમ “શ્વર થવાયા'=સઘળા વ્રતના અતિચારોનું “ 'હું પ્રતિક્રમણ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy