________________
પ્ર૦ ૩-દિનચર્યા-પ્રતિક્રમણમાં ‘દિત્તુ ' સૂત્રના અર્થ ]
૧૯
આ સામાન્યથી મન-વચન-કાયારૂપ ત્રણેય ચાગાનુ પ્રતિક્રમણ કહ્યુ. (૩૪)” હુંવે એ ચેાગાના જ જુદા જુદા વિષયથી વિશેષ પ્રતિક્રમણ માટે કહે છે
“ ચંળશિવલા—નાવેજી સભાળતાય હેતુ
""
પુત્તીઘ્ર સમિğ ય, ગ઼ો અડ્યાને તયં નિવે //
*
અથ−“ ચંદ્ળ 'ચૈત્યવન્દન અને ગુરૂવન્દન, ‘ થય ’વ્રતા અર્થાત્ ‘સ્થૂલ પ્રાણાતિપાતવિરમÍદે ' શ્રાવકનાં ત્રતા કે ‘ પોરૂષી ’ વગેરે પચ્ચક્રૃખાણુરૂપ નિયમ, ‘ સિલ્લા ’=ગ્રહણ અને આસેવનશિક્ષારૂપ એ પ્રકારની શિક્ષા, તેમાં સામાયિક આદિ મૂલ સૂત્ર તથા અર્ધાં ભણવા તે ‘ ગ્રહણુશિક્ષા '. કહ્યુ` છે કે “ વાવાસ મેળ અવયળમયાઓ કશેલેન અનીળિયા સુત્તો વિ અર્થો વિ, પિટેલળાયળ ન પુત્તઓ, અહ્યો છુળ પઠ્ઠાવન સુળદ્દે ત્તિ”=અર્થાતુ· શ્રાવકને જધન્યથી ‘ અષ્ટપ્રવચનમાતા ’ અને ઉત્કૃષ્ટથી ષડૂજીવનિકાય ' ( દશવૈકાલિકના ચાથા) અધ્યયન સુધી મૂલસૂત્ર તથા અથી ભણુવાના અધિકાર છે, આગળ પિ'ડેષણા' ( દશવૈકાલિકનુ પાંચમુ ) અધ્યયન વગેરે મૂલસૂત્ર ભણવાના અધિકાર નથી, માત્ર ઉલ્લાપથી ( વ્યાખ્યાનાિ દ્વારા) તેના અર્થો સાંભળવાના અધિકાર છે.” એ રીતિએ જ્ઞાન ભણુવુ' તે ‘ ગ્રહણુશિક્ષા ' અને આ ગ્રંથમાં જણાવેલું ‘નમસ્કારમહામંત્રના સ્મરણુપૂર્વક જાગવુ' વગેરે પ્રાતઃકાળથી માંડીને આખા દિવસનાં શ્રાવક કબ્યા વગેરે-ક્રિયા કરવી તે ‘આસેવનશિક્ષા,’ એ બે પ્રકારની શિક્ષા, અને ‘ ગાવ ’=ગૌરવ-મેાટાઇ; અર્થાત્-જાતિમદ વગેરે આઠ મસ્થાના અથવા રસ-ઋદ્ધિ-શાતા ગારવરૂપ ત્રણ ગારવા. એ વંદન, વ્રત, શિક્ષા તથા ગારવેામાં, વળી ' સન્ના '= આહાર–ભયમૈથુન અને પરિગ્રહ ' ચાર સત્તા, અથવા તેમાં ક્રોધ-માન-માયા-લાભ—લાક અને એક ' એ છ મેળવતાં ક્રેશ, એ દશમાંથી લાકસંજ્ઞાને બાદ કરીને સુખ-દુઃખ-મેહિિતગિચ્છાશાક અને ધમ` ' એ છ મેળવતાં પંદર સંજ્ઞામ, અગર તેમાં લેાકસંજ્ઞાને પણ મેળવતાં સાલ સંજ્ઞાઓ; વળી ‘ લાય '=જેનાથી ‘ કષ’=સંસારની, ‘ આય ’=લાભવૃદ્ધિ થાય, તે ક્રોધ-માનમાયા-લેાભ’ વગેરે કષાયેા, ‘ is '=જીવાનુ` ધર્માંધન તૂટવારૂપે દંડ કરે તે દુષ્ટ મન-વચન અને કાયારુપ અશુભ ાગે એ જ ત્રણ ઈંડા, અથવા માયાશલ્ય-નિયાણુશલ્ય અને મિથ્યાદર્શન (મિથ્યાત્વ) શલ્ય એ ત્રણ ઈંડા, એમ સંજ્ઞા, કષાય અને દડાને વિષે; તથા ‘નુત્તોપુ '=અશુભ ચેાગોના નિષ (મન-વચન અને કાયાની દુષ્ટતાના ત્યાગ) રૂપ ત્રણ ગુપ્તિમાં, ‘ સમજી ’= ઇર્ષ્યાસમિતિ ' આદિ પાંચ સમિતિઓમાં અને ‘' (૨)=‘ દનપ્રતિમા' આદિ શ્રાવકની પ્રતિમારૂપ અભિગ્રહેા, વગેરે શ્રાવકનાં સઘળાં ધમ કાર્યોને વિષે; એમ આ વંદન–વ્રત ' વગેરેમાં નહિ કરવા ચેાગ્ય કરવું, કરવા ચાગ્ય નહિ કરવુ, અશ્રદ્ધા કરવી, વગેરે વિપરીત આચરણ કરવાથી કો અદ્યાત્તે તથ નમે '=જે અતિચાર લાગ્યા હાય તેની નિ ંદા કરૂં છું. આ ભિન્ન ભિન્ન અનુષ્ઠાનામાં થયેલા અતિચારાનુ પ્રતિક્રમણ કર્યુ. (૩૫) ” હવે સમ્યગ્દર્શનના મહિમા જણાવે છે. सम्मद्दिट्ठी जीवो, जइ वि हु पावं समायरह किंचि । બન્ને ત્તિ હો, પંથો, લેળ ન નિદ્વેયર્સ ઝુળરૂ ॥૬॥ ”
.
અં- ક્ષમીિ’ એમાં ‘લક્ષ્મ’=સમ્યગ્ અર્થાત અવિપરીત ‘વિઠ્ઠી –દૃષ્ટિ અર્થાત આપ
Jain Education International
66
For Private & Personal Use Only
ܕ
www.jainelibrary.org