SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. વનદિનચર્યા-પચ્ચકખાણને સૂવાથે ] ૫૧૧ अमत्यणाभोगेणं सहसागारेणं वोसिरइ॥ અર્થ-“(ત્તેિ પૂર્વે સૂર્યોદયથી માંડીને, મહારાજ શ્રીપંચપરમેષ્ઠિ મહામંત્ર નમસ્કાર સહિત અને (સર્વ ધાતુઓને “કરવું” અર્થ વ્યાપક હોવાથી અહીં “બાળતિ= પચ્ચખાણ કરે છે, અર્થાત્ “સૂર્યોદયથી માંડીને નમસ્કાર સહિત પચ્ચકખાણ કરે છે. એમાં અત્યાતિ –પદ ચિફખાણ કરાવનાર ગુરુએ અનુવાદ રૂપે બેસવાનું છે, તેના સ્વીકારરૂપે પશ્ચકખાણ કરનાર– ઉરમિ -ત્યાચ્છામિ હું પ્રતિજ્ઞા કરૂં છું એમ બેલે. એમ “સ્થતિમાં પણ ગુરૂ અનુવાદરૂપે “વોલિવ- સ્કૃતિ=જ્યાગ કરે છે એમ બેલે [ ઉપાટ ‘ત્યારે તેના સ્વીકારરૂપે ત્યાં પણ શિષ્ય નિમિતરૂir=હું વિસર્જન ( ત્યાગ) કરું છું એમ બેલે. હવે શાનું પશ્ચકખાણ કરે છે? તે કહે છે કે-“ધિષિ કાણા–એકાદિ “અશન વગેરે જ નહિ પણ “અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ ચારેય પ્રકારના આહારને (ખાદ્ય-પેય સર્વ વસ્તુએને) ત્યાગ કરું છું, એમ વાક્યને સંબંધ જેડ. ] આ “નમુક્કારસહિત પચ્ચકખાશે ચારેય આહારના ત્યાગથી જ કરાય છે તે ઉપર જણાવ્યું જ છે, કારણ કે-તે રાત્રિએ કરેલા ચઉરિવહાર પચ્ચખાણના અંતે-છેડે-કાંઠે પહોંચીને તરી જવા બરાબર છે, અને સૂર્યોદયથી એક મુહર્ત (અડતાલીશ મીનીટ) ગયા પછી જ શ્રી નવકારમંત્રના ઉચારપૂર્વક પારવાથી પૂર્ણ થાય છે. શિષ્ય પૂછે છે કે-“ આ પચ્ચકખાણના પાઠમાં કાળનું પ્રમાણ કહ્યું નથી (માત્ર નવકાર ગણવાનું વિધાન છે) છતાં સંકેત પચ્ચખાણુ નહિ કહેતાં કાળ પશ્ચકખાણમાં ગણવાનું કારણ શું ?” ગુરુ સમાધાન કરે છે કે-“પ્રશ્ન અગ્ય છે, કારણ કે– નમુકકાર સાથે “સહિત” પાઠ છે, તે મુહર્ત પ્રમાણુ કાળનું વિશેષણ છે. વિશેષણ વિશેષ્યનું બેધક હવાથી “સહિત' શબ્દથી “મુહર્ત જેટલો કાળ એ અર્થ નીકળે છે.” અહીં શંકા કરે છે કે-પાઠમાં મૂહુત શબ્દ નથી, છતાં વિશેષ્ય શી રીતિએ બન્યું?” તેને જવાબ આપે છે કેશાસ્ત્રમાં આને કાળપચ્ચક્ખાણમાં ગણેલું છે અને પ્રહર વગેરે કાળપ્રમાણુવાળાં પિરિસી આદિ પશ્ચ ખાણે તે આગળ જુદાં કહેવાનાં છે, માટે તેથી પહેલું (ન્હાનું) “મુહુર્ત પ્રમાણુનું જ કાળપચ્ચખાણું બાકી ગણાય, માટે “નમૂકકારસહિત” પચ્ચકખાણમાં મુહૂર્ત પ્રમાણુ કાળ છે–એમ સમજવું’ પુનઃ પ્રશ્ન કરે છે કે–પિરિસી વગેરેથી પહેલાંનું એક મુહૂર્ત જ પ્રમાણ માનવાનું કારણ શું? બેત્રણ મુહૂર્ત કેમ નહિ ? ( “એક મહત્ત' એ ઉં(લેખ છે નહિ, તેથી બે કે ત્રણ મુહૂ” અર્થ કરીએ તે પણ તે પિરિસીથી એછે છે જ, તે “એક મૂહૂર્ત ” એજ નિર્ણય કેમ ?) તેનું સમાધાન આપે છે કે-“લાંબા કાળનાં પચ્ચખાણેને વધુ કાળ હોવાથી વિશેષ આગારે (છૂટે) રાખવાની આવશ્યકતા છે, “નમુકકારસહિત પચ્ચખાણમાં જે માત્ર બે જ અને પિરિસી વગેરેમાં છ આગારો કહ્યા છે તે ‘નમુક્કારસહિત” માં આગારે બે હોવાથી કાળ પણ અ૫ જ હવે જોઈએ, એ અલ્પકાળ ઓછામાં ઓછો “એક મુહૂર્ત પ્રમાણુ જ ઘટી શકે, માટે આ પચ્ચખ્ખાણ એક મુહૂર્ત પ્રમાણુનું છે–એમ સમજવું. તે મુહર્ત પ્રમાણ પણ નમસ્કારમંત્રની સાથે છે, માટે સૂર્યોદયથી “એક મુહર્તપૂર્ણ થવા છતાં, જ્યાં સુધી નમસ્કારમંત્રનો : ઉચ્ચાર ન કરે ત્યાં સુધી પચ્ચકખાણ પૂર્ણ થાય નહિ, તેમ મુહૂર્ત પૂર્ણ થવા પહેલાં નમસ્કારમંત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy