________________
૧૦
[ધ૦ સ૦ ભા૦ ૧-વિક ર–ગા૦ કર (વત્ત માનમાં તથાવિધ આયુષ્યનું, સ ંઘયણુ ખળનુ કે ભવિષ્યનુ વગેરે જ્ઞાનના અભાવે) આગા ન રાખ્યા હાય તા (તેવા વિષમ પ્રસ ંગે) ભંગ થાય અને ભંગ થવાથી દોષ લાગે. કહ્યું છે કે4 વર્મન ગુોસો, ચેવલ્સ નિ પાછળા મુળરી ૩ ।
गुरुलाघवं च णेयं, धम्मंमि अओ अ आगारा ॥१॥" (प्र०सारो०, गा०२१६) ભાવાથ વ્રતના ભંગથી માટે દોષ લાગે છે, થાડા (ન્હાના) પણ પચ્ચક્ખાણુનુ પાલન ગુણકારી છે, એમ ધર્મમાં લાભ-હાનિને સમજવી. માટે જ આગારો કહ્યા છે.”
પચ્ચક્ખાણના ભંગ ન થાય એ માટે કરાતી મર્યાદાને આકાર-આગાર કહે છે. તેવા આગાર નમુકકારસહિ આદિ પચ્ચકખાણામાં જેમાં જેટલા રાખવાના છે તે કહે છે..“તો ચૈત્ર નમોરે, બાપા અન્ન રિસીવ ૩ ।
79
सत्तेव उ पुरिमड्ढे, एगासणगंमि अट्ठेव ॥ १५९९ ॥ ‘૮ સેનટ્ટાન્ન ૩, ગબ્રેવ ય વિટમિ બાળા | મંથન માણે. આ બાળે મિ ચત્તાર ૬૦૦ના ” “પુત્ર ય વડો મિન્ગહિ, નિીપ લટ્ટુ નવ ય બાપા |
अप्पाउरणे पंच थ, हवंति सेसेसु चचारि ॥१६०१॥" (आव०निर्युक्ति) ભાવાથ - નમુકકારસિંહ પચ્ચક્ખાણુમાં એ, પેરિસીમાં છ, પુરિમા માં સાત, અને એકાસણાના પચ્ચકખાણુમાં આઠ આગારા હોય છે (૧). એકલઠાણામાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ જ, પાણુસ્સના પચ્ચક્ખાણુમાં છે અને (દિવસ તથા ભવ)ચિરમપચ્ચકુષાણુમાં ચાર આગારા હોય છે (ર) અભિગ્રહ પચ્ચક્ખાણામાં પાંચ કે ચાર તથા નિવિકૃતિમાં આઠ અથવા નવ આગારે છે, તેમાં અપ્રાવરણના અભિગ્રહમાં પાંચ, ખાકીમાં ચાર હાય છે. (૩)” નિવિકૃતિમાં આઠ અથવા નવ આગારા કેવી રીતિએ હાય છે ? તે જણાવે છે કે“નવળીગોગાહિમ, બિિસિગવળવુડે સેવ ।
નવ આગરા વૃત્તિ, સેસવા(વા)ળતુ લગ્નુવ ॥૨૬૦૨||''(વ॰નિ) ભાવા કઠિન માખણ, અવગાહિમ (તળેલુ) અને કઠિન હીં, માંસ તથા ગેાળ; એ વસ્તુઓ કઠિન (તેની ખરડ ખીજી વસ્તુઓને ખાસ ન લાગે તેવી) હાવાથી એ વિગના ત્યાગમાં નવ અને બીજી પ્રવાહી વિગઇના ત્યાગમાં (‘ઉખિત્ત વિવેગ ' વિના) આઠ આગારે છે.” અભિગ્રહ પચ્ચક્ખાણમાં ‘અપ્રાવરણુ’ એટલે ચાલપટ્ટો પણ નહિ પહેરવા; એવા સવ વસ્ત્રોના ત્યાગમાં ‘ચાલપટ્ટાગાર' સાથે પાંચ અને ખાકીના અભિગ્રહામાં ચાર આગારા કહ્યા છે. આ આગારાનું વિવરણુ તે તે પચ્ચક્ખાણુનાં સૂત્ર (આલાવા)ની વ્યાખ્યા સાથે કરીશું, એ કયા પચ્ચકૃખાણામાં કેટલા આગારા હાય ? તેનું ત્રીજું દ્વાર કહ્યું.
૪. પચ્ચક્ખાણુના સૂત્રપાઠ અને ૫. તેના અ-એ એ દ્વારા સાથે કહેવાય છે. उगए सूरे नमुक्कारसहिअं पच्चक्रखाह, चउव्विपि आहारं असणं-पाणं खाइमं - साइमं,
૮૩. પૂર્વકાળે સાધુઓને માટે એ પચ્ચક્ખાણુ હતું, આજકાલ વ્યવહારમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org