________________
-
-
-
-
પ૦ ૩-દિનચર્યા-પચ્ચકખાણમાં દુવિ-તિવિ -ચઉવિહાર વિભાગ]
૫૦ ભાવાર્થ-“(સાધુ-શ્રાવક બનેને) નમુક્કારસહિનું અને મુનિઓને તે રાત્રિનાં (દિવસચરિમ વગેરે) પચ્ચકખાણે પણ ચારેય આહારના ત્યાગથી જ થાય છે, બાકીનાં-દુવિહાર, તિ-િ હાર કે ચઉવિહારપૂર્વક કરી શકાય છે. (દુવિહાર અતિ ગાઢ કારણે જ થાય એમ પ્રત્યાખ્યાન પંચાશકની ગા. ૩૫માં કહ્યું છે, તેથી મુનિને કઈ ગાઢ કારણે થઈ શકે એમ સંભવિત છે, મુખ્યવૃજ્યા તે સાધુને વિતહિાર-વિહારથી જ પચ્ચક્ખાણ કહેલાં છે. શ્રાદ્ધવિધિમાં તે સાધુને, “ભવચરિમ અને ઉપવાસમાં તિવિહાર, ચઉવિહાર તથા નમુક્કારસહિ અને રાત્રિનાં પચ્ચ ખાણ સિવાયનાં પચ્ચખાણેમાં દુવિ તિવિટ અને ચઉવિત્ર કરવાનું કહ્યું છે.)” વળી કહ્યું છે કે
" साहणं रयणीए, नवकारसहिए य चउविहाहारं।
भवचरिमं उववासो, अंबिल तिहचउचिहाहारं ॥१॥" " सेसा पञ्चक्खाणा, दुहतिहचउहा वि हंति आहारे ।
इअ पञ्चक्खाणेसुं, आहारविगप्पणा नेया ॥२॥" (श्राद्धविधि वृत्ति) ભાવાથ–સાધુને રાત્રિનું તથા નમુકકારસહિનું પચ્ચકખાણ વિહાર તથા ભવચરિમ એટલે છેલ્લું અનશન, ઉપવાસ અને આંબિલ એ પશ્ચકખાણ તિવિહાર કે ચોવિહાર કરવાનાં છે (૧) બાકીનાં પચ્ચખાણે દુવિ, તિવિ૦ અને ચેવિટ કરી શકાય છે. એમ પચ્ચકખાણામાં આહારને અંગે વિહાર-તિવિહાર વગેરે વિષે જાણવા (૨).” દેવસૂરિવિરચિત યતિદિનચર્યામાં તે આઠ સંકેત પચ્ચખાણે પણ ચવિહાર જણાવ્યાં છે કે
" संकेअपच्चक्खाणं, साहूणं रयणिभत्तवेरमणं ।
તદ નવજારહિ, નિમેળ રવિહાદા શા ... ( ૧૦) ભાવાર્થ-“સંકેત પચ્ચખાણે, સાધુઓને રાત્રિએ આહાર ત્યાગનું પચ્ચખાણ તથા નમુકારસહિનું પચ્ચક્ખાણ, એ નિયમા ચારે ય આહારના ત્યાગપૂર્વક કરવાં.”
(પચ્ચકખાણ ભાષ્યની ગાઢ ૧૨ માં જણાવ્યા પ્રમાણે શ્રાવકને પિરિસી–પુરિમાદ્ધ–એકાસણું વગેરે પશ્ચકખાણે તથા રાત્રિનાં પચ્ચખાણે દુવિ –તિવિવેચી નાં પણ હોય છે અને આયંબિલ-નિવિ–ઉપવાસ તથા ભવચરિમ પચ્ચખાણે તિવિહાર-ચઉવિહાર હોય છે. શ્રાદ્ધવિધિની ટીકામાં (પૃ. ૪૬ માં) કહ્યું છે કે-“પ્રાતઃ કાળે ૪ ૩ વાતાવામા+નિવૅસિનિ પ્રા રિચસુધાહાનિ, અપવાનું નિર્વિતિરિ ધ્યાધિ વિમા સ્થાન” અર્થાત– “સવારનાં અને સાંજનાં તથા ઉપવાસ, આયંબિલ અને નિર્વિકૃતિક પચ્ચખાણે પ્રાયઃ તિવિ-ચઉવિહારથી, અને અપવાદથી તે નિર્વિકૃતિ વગેરે તથા પિરિસી વગેરે દુવિહારથી પણ થાય છે. પરતુ (આજકાલ) દુવિહાર કરવાને વ્યવહાર નથી. પિરિશ્રી આદિ પચ્ચકખાણોમાં પણ વિ. -તિવિ૦ કરવાને કે બેસણુ, એકાસન, નિધિમાં દુવિહાર કરવાને પણ વ્યવહાર જણાતું નથી.)
નિવિ, આયંબિલ વગેરે પચ્ચકખાણેમાં કચ્છ-અકખ્ય પદાર્થોને વિભાગ (વિવેક) પિતપિતાની સામાચારીથી જાણ અને પચ્ચકખાણના ભેદ તથા ભાંગા વગેરેની વ્યાખ્યા તે કહેવાનું ચાલુ હોવાથી વિસ્તારથી સયું. એ પચ્ચખાણ અધિકારમાં ભાંગાનું બીજું દ્વાર કહ્યું.
૩. પચ્ચકખાણુના આગા-પચ્ચખાણ આગારે (છૂટ) સહિત કરવું જોઈએ, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org