________________
પર
૦ સ॰ ભા૦ ૧-વિ૦ ૬-ગા૦ કર ગણે તેા પણ કાળ અપૂર્ણ હાવાથી પૂર્ણ થાય નહિ. એથી એ સિદ્ધ થયું કે- નમુક્કારસહિત પચ્ચક્ખાણ સૂર્યોદયથી એ ઘડી કાળપ્રમાણુનું-નમસ્કારમંત્રના ઉચ્ચાર સહિત' છે.
'=
ઉપર જે ચાર પ્રકારના આહારના ત્યાગ કહ્યો, તે ચારે પ્રકારને નામપૂર્વક કહે છે-“ક્ષરાનંપાર્ન મિ-સ્વામિ' તેમાં ‘અશન કરાય’-પેટ ભરીને ખવાય તે ‘રાન’(આ શબ્દ ભાજન કરવું ધાતુને કૃદંતના ‘અન' પ્રત્યય લાગવાથી થયા છે. ) પીવામાં આવે તે પાન' (આ પશુ ‘પા’=પીવુ ધાતુથી એ જ રીતિએ અન્યેા છે ). ' ખવાય તે સ્વામિ' (એ ભક્ષણ કરવા વાચક ભાવ” ધાતુને ફ્રેમ પ્રત્યય આવવાથી થયા છે.) અને સ્વાદ કરાય તે ‘સ્વામિ’( એ શબ્દ ‘વર્’=આસ્વાદન કરવુ. ધાતુથી એ જ પ્રમાણે થયા છે. ) અથવા ‘યાતિમ-સ્વામિ ' ને બદલે ‘છત્ત-સ્વાર્થ' શબ્દો પણ બને છે. અશન વગેરે ચાર પ્રકારના આહારના પરસ્પર વિભાગ શ્રાદ્ધવિધિની ટીકામાં આ પ્રમાણે કહ્યો છે.
ફ્રાન=શાલી ( ડાંગર-શાળના ચાખા) વગેરે, સતુ ( સેકેલા કે કાચા અનાજના લાટ–આટા ) વગેરે, પેયા (રાખડી) વગેરે, માઇક (લાડુ) વગેર, ક્ષીર (દૂધ) વગેરે, સૂરણુ વગેરે વનસ્પતિ, દરેક જાતનાં શાક, મ`ડક રોટલા-રોટલી-પૂરી-પૂડા વગેરે, અશન કહેવાય. કહ્યું છે કે— “બસÎ જોગળ-સત્તુળ,-પ્રુવલયારાદ્ વજ્ઞવિદ્દી ન ।
શીવાર્દ મૂળાડું, માપમિડ઼ે આ વિન્ગેયં ” (મ॰kì૦, ૨૦૭)
( આ ગાથાની ટીકામાં-આાદન’=સર્વ જાતિના ચેાખા—ત દુલ (તાંદળા) ઘઉં વગેરે, ‘સતુસાથવા’=મગ-ચણા-જીવાર વગેરેને સેકીને બનાવેલા લાટ, ‘મગ’=મગ વગેરે સર્વ જાતિનાં કંઠાળ (દ્વિદળ), ‘જગારી’=રાખડી વગેરે, ખાદ્ય વિધિ’=લાડુ-સુખડી ( સર્વ જાતિનાં મિષ્ટાન્ન)—àખર– લાપસી-સીશ-ખાટ વગેરે, ખીરાદિ દૂધ અને તેનાં બનેલાં ખીર-દૂધપાક-ખાસુદી વગેરે, દહીંશિખંડ વગેરે તથા ઘી-છાશ-તીમન રસદાર વસ્તુઓ વગેરે, ‘સૂરા=િસૂરજી, આદુ વગેરે સ જાતિનાં વનસ્પતિનાં શાક, અને ‘મંડક વગેરે’ એટલે રાટલા-રોટલી-ઠાઠડી-કુલેર-પૂડા-પાળી વગેરે સઘળું ‘અશન'માં ગણાય છે-એમ અર્થ કર્યો છે. )
૨–વાન=કાંજી, જય વગેરેનાં ધાવણુ, દારૂ ભાંગ વગેરે પીણાં, સર્વ જાતિનાં કુવા-વરસાદ વગેરેનાં પાણી, કાકડી (ચીભડા) વગેરે òાની અંદરનાં પાણી વગેરે. કહ્યું છે કેવાળ સૌવીરનો નાદ્ પિત્ત મુરાદ્ધ ચેવ ।
आउकाओ सव्वो, कक्कडगजलाइअं च तहा ॥
""
( મસાì૦,૨૦૮ )
( આની ટીકામાં—સાવીર’=કાંજી તથા જવનું ધાવણ અને આદિ શબ્દથી ઘઉં-સાડી વગેરે ચાખા-તાંદળા-કદ્રવા વગેરે અનાજનાં ધાવણ કહ્યાં છે, તથા ‘ચિત્ર’=જુદી જુદી જાતિનાં દારૂ વગેરે પીણાં તથા આસ્રવે વગેરે અને સર્વ જાતિનાં સરોવર-નદી-કુવા-વાવડી-વરસાદ વગેરેનાં પાણી તથા ચીભડાં-ખજૂર-દ્રાક્ષ--આંબલી વગેરેનાં ધેાણે! કે તે તે કળાનાં અંદરનાં નાળિયેર વગેરેનાં પાણી અને શેરડીના રસ, ઈત્યાદિ દરેક પાનમાં ગણવાં, એમ કહ્યુ છે.)
ફ્લામિ ( આાi )=સેકેલાં ધાન્ય, ગેશળપાપડી ( યતિદિનચર્યોંમાં તા ‘ગાળ અને તલપાપડી’ કહેલું છે ). ખજૂર, નાળિયેર,દ્રાક્ષા, કાકડી, આમ્ર (કેરી) અને પનસ વગેરે સઘળાં ફળો, કહ્યુ` છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org