SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન ભિન્ન નયેાથી ધર્મની વ્યાખ્યા ] ૩૫ લે! આ અભિપ્રાયથી જ સમર્થ શાસ્ત્રપ્રણેતા શ્રીમાન હૅરિભદ્રસૂરિજીએ આ હકીકતનું સમર્થન કરતાં જણાવ્યું છે કે 66 अपुनर्बन्धकस्यायं, व्यवहारेण ताचिकः । અધ્યાત્મમાવનારૂપો, નિશ્ચયનોત્તરશ્ય તુ ।। ” (ચોવિન્દુ ન્હો॰ ૬૧) 66 ભાવા- આ અધ્યાત્મરૂપ અને ભાવનારૂપ યોગ ( ધર્મ ) વ્યવહારનયથી (કારણમાં કાર્યના ઉપચાર દ્વારા ) અપુન ધકને તથા ( તેના ઉપલક્ષણથી ) અવિરતિ–સમ્યગ્દૃષ્ટિને પણુ હાય છે અને ઉપચાર વિના નિશ્ચયનયથી તેા ઉપરના ગુણસ્થાનવતી ચારિત્રવતને હાય છે. ” એમ યાગબિન્દુમાં મૂલમાં અપુન ધકને અને ટીકામાં ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિને પણ હાય છે એમ કહ્યું છે, તે અપેક્ષાએ અમે પણ અહીં ‘ અપુનમ ધકને ધર્મ હાય’ એમ કહ્યું છે. [ આ રીતે પરમા એ નક્કી થયેા કે-ધર્માનુષ્ઠાનરૂપ ધર્મ અનુપચરિત નિશ્ચયનયથી અપ્રમત્ત સંયમીઓને જ હાય, છઠ્ઠે ગુણુસ્થાનકે પ્રમત્તસયતને, પાંચમે દેશિવતિને તથા ચેાથે અવિરતિ-સમ્યગ્દષ્ટિને અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહાર મનેથી હાય અને અપુનઃ ધક( વગેરે)ને તે વ્યવહારથી જ હાય, માટે જે આગળ પાંત્રીશ ગુણુરૂપ સામાન્ય ગૃહસ્થધર્મ બતાવ્યે તે વ્યવહારનયથી અપુનઅધક (વગેરે ) જીવાની અપેક્ષાએ જણાવ્યે—એમ સમજવું.૪૩ ઇતિ. ] આ રીતે ભેઢ–પ્રભેદથી સામાન્ય ગૃહસ્થધર્મનું સ્વરૂપ કહીને હવે તેનું મૂળ ખતાવે છે. મૃત્યુ—“ તાત મુશાસ્થ્ય, ય ોતિ નરઃ સુધીઃ । જોઢયે વ્યસૌ મૂત્ર, મુરલમાનોત્યનિતિમ્ પા ” ટીકાના ભાવા− જે બુદ્ધિમાન પુરુષ પોતાના ગૃહસ્થપણાને ઉપર કહેવામાં આવ્યે તે ગૃહસ્થના સામાન્યધર્મથી યુક્ત એટલે ધર્મવાળું બનાવે છે, તે પુરુષ આ લાક—પરલેાકમાં ઉત્તરાત્તર શુભ ફળને આપનારાં ઘણાં સુખાને પામે છે, ” એ રીતે ગૃહિધર્મનું સામાન્ય ફળ બતાવ્યું. હવે આ સામાન્યધર્મરૂપી ગુણાથી યુક્ત પુરુષમાં ઉત્તરાત્તર વિશિષ્ટ ગુણવૃદ્ધિની ચેાગ્યતા પ્રગટે છે, તે દૃષ્ટાંતપૂર્વક જણાવે છે. मूळ - " तस्मिन् प्रायः प्ररोहन्ति, धर्मबीजानि गेहिनि । विधनोप्तानि वीजानि, विशुद्धायां यथा भुवि ॥१६॥ Jain Education International ૪૩. અર્થાત્—ધ સંગ્રહણીમાં ધર્મનું સ્વરૂપ નિરુપચરિત એવભૂતનયથી વણુ બ્યું છે, માટે ત્યાં ચૌદમાના ચરમ સમયે ધર્મ હાય તેમ કહ્યું છે. ઉપદેશપદમાં ભાવાભ્યાસરૂપ ધર્મ-અનુષ્ઠાનનું સ્વરૂપ ઉપરિત એવ’ભૂતનયથી સાતમા ગુણુસ્થાથી હાય એમ જણાવ્યું છે અને અહીં તો વ્યવહાર–ધર્માનુષ્ઠાનનું લક્ષણ જણાવ્યુ` છે, કે જે પહેલે ગુણસ્થાનકે પણ અપુન ધક વગેરે અવસ્થાઓમાં વ્યવહારનયથી ધટે છે; માટે એકેય વ્યાખ્યામાં દોષ નથી, ગ્રંથકારે પહેલાં ધર્મની વ્યાખ્યાના અધિકારમાં ત્રીજી ગાથામાં પણ જણાવ્યું છે કે—અહીં' ધર્મનુ જે સ્વરૂપ કહેવાનુ છે તે શુદ્ધ નિશ્ચયધમનું નહિ, પણ શુદ્ધ નિશ્ચયધર્માંના કારણરૂપ જે અનુષ્ઠાનરૂપ વ્યવહારધમ છે, તેમાં કાના ઉપચાર કરીને તે અનુષ્ઠાનરૂપ વ્યવહારધર્મનું જ સ્વરૂપ કહેવાનું છે. "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy